SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૦૧ .. नो नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ-जाव देवाउयं किच्चा देवेसु उववज्जइ ? उ. गोयमा ! एगंत पंडियस्स णं मणुस्सस्स केवलमेव दो गइओ पण्णायंति, तं जहा૨. ગંતરિપિરિયા જેવ, ૨. પોવત્તિયા જેવા તે નરકાયુનો બંધ ન કરવાથી નારકોમાં ઉત્પન્ન થતા નથી -પાવતુ- દેવાયુનો બંધ કરવાથી દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એકાંત પંડિત મનુષ્યની ફક્ત બે ગતિઓ કહી છે, જેમકે – ૧. અંતક્રિયા, ૨. કલ્પોપપત્તિકા (સૌધર્માદિ કલ્પોમાં-ઉત્પન્ન થવું). से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “एगंतपंडिए मणुस्से-जाव-देवाउयं किच्चा देवेसु એકાંત પંડિત મનુષ્ય -ચાવતુ- દેવાયુ બાંધીને ૩વવM ” દેવોમાં ઉત્પન્ન થાય છે.” ૫. રૂ. વાgિ of મંતે ! મy પ્ર. ૩. અંતે ! બાળ પંડિત મનુષ્યकिं नेरइयाउयं पकरेइ -जाव- देवाउयं पकरेइ, શું નરકાયુનો બંધ કરે છે વાવ- દેવાયુનો બંધ કરે છે ? नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ -जाव શું નરકાયું બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે देवाउयं किच्चा देवेसु उववज्जइ ? -વાવ- દેવાયુ બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेइ -जाव- देवाउयं ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી -યાવતઘરે;, દેવાયુનો બંધ કરે છે, नो नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ -जाव તે નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી देवाउयं किच्चा देवेसु उववज्जइ। -ચાવત-દેવાયુ બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે. . તે ન મેતે ! પર્વ યુ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "बालपंडिए मणुस्से-नो नेरइयाउयं पकरेइ-जाव બાળ પંડિત મનુષ્ય- નરકાયુનો બંધ કરતા નથી देवाउयं पकरेइ, -વાવ- દેવાયુનો બંધ કરે છે. नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ -जाव તે નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી સેવાર્થ વિજ્યા ૩વવM?” -વાવ- દેવાયું બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે?” ૩. સોયમ ! વાgિ of મજુસે ઉ. ગૌતમ ! બાળ પંડિત મનુષ્યतहारूवस्स समणस्स वा, माहणस्स वा अंतिए તથા રુ૫ શ્રમણકે માહણનાં પાસેથી એક પણ एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निसम्म આર્ય તથા ધાર્મિક સુવચન સાંભળીને, અવધારણ देसं उवरमइ, देसं नो उवरमइ, કરીને એક દેશથી (આંશિક) વિરત થાય છે અને देसं पच्चक्खाइ, देसं नो पच्चक्खाइ, એક દેશથી વિરત થતા નથી, એક દેશથી પ્રત્યાખ્યાન કરે છે અને એક દેશથી પ્રત્યાખ્યાન કરતા નથી. से णं तेणं देसोवरम-देस पच्चक्खाणेणं नो તે દેશ-વિરત અને દેશ-પ્રત્યાખ્યાનના કારણે તે नेरइयाउयं पकरेइ -जाव- देवाउयं पकरेइ, નરકાયુનો બંધ કરતા નથી -પાવતુ- દેવાયુનો બંધ કરે છે. नो नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ-जाव તે નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી देवाउयं किच्चा देवेसु उववज्जइ। -વાવ- દેવાયુ બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy