SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. પણ મને પાર્દિા ૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત દષ્ટિવાળા હોય છે. () પત્તારિ પુરિસના Tv9/ત્તા, તે નદી (૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. उण्णए णाममेगे उण्णयसीलाचारे, ૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત શીલાચારવાળા હોય છે, २. उण्णए णाममेगे पणयसीलाचारे, ૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત શીલાચારવાળા હોય છે, ३. पणए णाममेगे उण्णयसीलाचारे, ૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત શીલાચારવાળા હોય છે, ૪. વUTU Mામને પાયમીત્રવારે ૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત શીલાચારવાળા હોય છે. (૬) ચત્તાર પુરિસનાયા gujત્તા, તે નદી - (૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. उण्णए णाममेगे उण्णयववहारे, ૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત વ્યવહારવાળા હોય છે. २. उण्णए णाममेगे पणयववहारे, ૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત વ્યવહારવાળા હોય છે. ३. पणए णाममेगे उण्णयववहारे, ૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત વ્યવહારવાળા હોય છે. ४. पणए णाममेगे पणयववहारे । ૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત વ્યવહારવાળા હોય છે. (૭) પત્તારિપુરિસનાયા વાત્તા, તે નહીં (૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. उण्णए णाममेगे उण्णयपरक्कमे, ૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત પરાક્રમવાળા હોય છે. २. उण्णए णाममेगे पणयपरक्कमे, ૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત પરાક્રમવાળા હોય છે. ३. पणए णाममेगे उण्णयपरक्कमे, ૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત પરાક્રમવાળા હોય છે. ૪. વU Mામમે પણ પરમે. ૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત - ટા, ક. ૪, ૩. ૨, મુ. ૨૩૬ પરાક્રમવાળા હોય છે. ૨૬. ૩ખૂ-વૅ મન સંસ્થા વિવા પુરસા મે ૨૭, ૨જુ વક્ર મન સંકલ્પાદિની વિવક્ષાથી પુરુષોનાં परूवणं ચતુર્ભાગોનું પ્રરુપણ : (१) चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. उज्जू णाममेगे उज्जुमणे, ૧. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે અને ઋજુ મનવાળા હોય છે. २. उज्जू णाममेगे वंकमणे, ૨. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે પરંતુ વક્ર મનવાળા હોય છે. .. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy