________________
૧૫૫૬
દ્રવ્યાનુયોગ ભાગ-૩
५. भवसिद्धियाई पडुच्च
णाणावरणिज्जंणं भंते ! कम्मं किं भवसिद्धीए बंधइ, अभवसिद्धीएबंधइ,नोभवसिद्धीए-नोअभवसिद्धीए વંધ? गोयमा ! भवसिद्धीए भयणाए, अभवसिद्धीए बंधइ, नो भवसिद्धीए-नो अभवसिद्धीए न बंधइ।
एवं आउयवज्जाओ सत्त कम्मपगडीओ भाणियब्बाओ। आउयं हेट्ठिल्ला दो भयणाए, उवरिल्लो न बंधइ ।
૬. વજુવંસfભારે - प. णाणावरणिज्जं णं भंते ! किं चक्खुदंसणी बंधइ,
अचक्खुदंसणी बंधइ, ओहिदसणीबंधइ, केवलदसणी
વંધ? उ. गोयमा ! हेठिल्ला तिण्णि भयणाए. उवरिल्ले ण
૫. ભવસિદ્ધિક આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું ભવસિદ્ધિક બાંધે
છે, અભયસિદ્ધિક બાંધે છે કે નો ભવસિદ્ધિક -
નો અભવસિદ્ધિક બાંધે છે ? ઉ. ગૌતમ ! ભવસિદ્ધિક જીવ ભજનાથી બાંધે છે.
અભવસિદ્ધિક જીવ બાંધે જ છે. પરંતુ નો ભવસિદ્ધિક - નો અભવસિદ્ધિક જીવ બાંધતા નથી. આ પ્રમાણે આયુકર્મને છોડીને બાકી સાત કર્મ પ્રકૃતિનાં વિષયમાં કહેવું જોઈએ. આયુકર્મના આદિનાં બે (ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક) ભજનાથી બાંધે છે. પરંતુ અંતિમ
(નો ભવસિદ્ધિક - નો અભાવસિદ્ધિક) બાંધતા નથી. ૬. ચક્ષુદર્શની આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું ચક્ષુદર્શની બાંધે છે,
અચક્ષુદર્શની બાંધે છે, અવધિદર્શની બાંધે છે કે
કેવળદર્શની બાંધે છે ? ઉ. ગૌતમ ! આદિનાં ત્રણ (ચક્ષુ દર્શની- અચક્ષુદર્શની
અને અવધિદર્શની) ભજનાથી બાંધે છે પરંતુ અંતિમ (કેવળ દર્શની) બાંધતા નથી. આ પ્રમાણે વેદનીયને છોડીને બાકી સાત કર્મ પ્રકૃતિનાં વિષયમાં સમજી લેવું જોઈએ. વેદનીય કર્મને આદિનાં ત્રણ (ચક્ષુદર્શનીઅચસુદર્શની અને અવધિ દર્શની બાંધે છે, પરંતુ
અંતિમ કેવળ દર્શની ભજનાથી બાંધે છે. ૭. પર્યાપ્ત - અપર્યાપ્ત આદિની અપેક્ષાએ : પ્ર. ભતે ! જ્ઞાનાવરણીય કર્મને શું પર્યાપ્તક જીવ બાંધે
છે, અપર્યાપ્તક જીવ બાંધે છે કે નો પર્યાપ્તક- નો અપર્યાપ્તક જીવ બાંધે છે ?
વંધ૬ .
एवं वेयणिज्जवज्जाओ सत्त कम्मपगडीओ માળિવવામાં वेयणिज्जं हेट्ठिल्ला तिण्णि बंधंति, केवलदसणी भयणाए।
७. पज्जत्तापज्जत्ताइं पडुच्चप. णाणावरणिज्जंणं भंते! कम्मं किं पज्जत्तओ बंधइ,
अपज्जत्तओ बंधइ, नो पज्जत्तए-नो अपज्जत्तए
વંધ ? ૩. મા ! પmત્તા મયTIg,
अपज्जत्तए बंधइ, नो पज्जत्तए-नो अपज्जत्तए न વંધઃ एवं आउयवज्जाओ सत्त कम्मपगडीओ भाणियवाओ।
ઉ. ગૌતમ ! પર્યાપ્તક જીવ ભજનાથી બાંધે છે.
અપર્યાપ્તક જીવ બાંધે છે, પરંતુ નો પર્યાપ્તક-નો અપર્યાપ્તક જીવ બાંધતા નથી. આ પ્રમાણે આયુકમને છોડીને બાકી સાત કર્મ પ્રકૃતિઓના વિષયમાં કેહવું જોઈએ. આયુકર્મને આદિનાં બે(પર્યાપ્તક અને અપર્યાપ્તક) ભજનાથી બાંધે છે, પરંતુ અંતિમ (નો પર્યાપ્ત-નો અપતિ) બાંધતા નથી.
आउयं हेट्ठिल्ला दो भयणाए, उवरिल्ले ण बंधइ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org