SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૫. जइ खहयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, હિં સમુદ્ધિમ-હૃદયર-પં་વિય-તિરિવવખોणिएहिंतो उववज्जंति ? ગર્ભવતિય-હહયર-પંન્નેંદ્રિય-તિરિશ્વનોणिएहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! રોહિંતો વિ વવનંતિ । ૬. सम्मुच्छिम - खयर-पंचेंदिय-तिरिक्खजोणि एहिंतो उववज्जंति, किं पज्जत्तएहिंतो उववज्जंति ? अपज्जत्तएहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! પદ્મત્તહિંતો સવવનંતિ, नो अपज्जत्तएहिंतो उववज्जंति । जइ गब्भवक्कंतिय-खहयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं संखेज्जवासाउएहिंतो उववज्जंति ? असंखेज्जवासाउएहिंतो उववज्जंति ? उ. गोयमा ! संखेज्जवासाउएहिंतो उववज्जंति, नो असंखेज्जवासाउएहिंतो उववज्जंति । जइ संखेज्जवासाउय-गब्भवक्कंतिय खहयरपंचेंद्रिय - तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं पज्जत्तएहिंतो उववज्जंति ? अपज्जत्तएहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! પન્નત્તહિંતો વવનંતિ, नो अपज्जत्तएहिंतो उववज्जंति । जइ मणुस्सेहिंतो उववज्जंति, किं सम्मुच्छिम मणुस्सेहिंतो उववज्जंति ? ૬. ૫. ૬. गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति ? Jain Education International For Private પ્ર. જો ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું સમ્મચ્છિમ ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૧૯૮૭ કે ગર્ભજ ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એ બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. જો સમૂચ્છિમ ખેચર- પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - પ્ર. તો શું (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) ગર્ભજ-ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું સંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અસંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સંખ્યાતવર્ષાયુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અસંખ્યાત વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ ખેચર-પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું સમ્મચ્છિમ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy