________________
૧૪૦૦
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૪૪. મમwવ-માન
तस्स य णामाणि गोण्णाणि इमाणि होति तीसं. तं जहा
૨.મáમે, ૨.મેy, રૂ. પરંર્ત, ૪.સંસા , ૬. સેવાટિકારો, ૬. સંપૂi, ૭. વાહ TITયા, ૮. , . મોદી, ૨૦. મસંવમો, ૨. મળિયાદો, ૨૨. વિવાદો, ૨૩. વિઘામો, ૧૪.વિમો, ૨૫.વિધ્યમો, ૨૬. અદમો, ૨૭. અસીત્રય, ૨૮, મધમ્નતિત્તી, ૨૬. ડું, ૨૦, રા+ચિંત્તા, ૨૨. મિ-મો-મારો, ૨૨. વેર, ૨૩. રદર્સ, ૨૪.ગુબ્સ, ૨૧.વહુમાળો, ૨૬. વંમેવરકુવો , २७. वावत्ति, २८.विराहणा, २९.पसंगो, ३०.कामगुणो ત્તિ વિ યા
૪૪. અબ્રહ્મચર્યના પર્યાયવાચી નામ :
પૂર્વ પ્રરૂપિત અબ્રહ્મચર્યના ગુણનિષ્પન્ન સાર્થક આ ત્રીસ નામ છે, જેમકે – (૧) અબ્રહ્મ-નિંદિત પ્રવૃત્તિ કે અશુભ આચરણ, (૨) મૈથુન- સ્ત્રી-પુરુષ સંયોગજ કૃત્ય, (૩) ચરંતસમસ્ત સંસારી પ્રાણીયોમાં વ્યાપ્ત, (૪) સંસર્ગિ- સ્ત્રી અને પુરુષના સંસર્ગથી થવાવાળા, (૫) સેવનાધિકાર - ચોરી આદિ પાપકર્મોના સેવનમાં લાગવાવાળા. (૬) સંકલ્પી- કુસંકલ્પ વિકલ્પોનું કારણ, (૭) પદબાધક-સંયમનું બાધક, (૮) દપં-ઉન્મત્તત્તાનું નિમિત્ત, (૯) મોહ-હિતાહિતના વિવેકનું નાશક અને મૂઢતા અજ્ઞાનનું કારણ, (૧૦) મન સંક્ષોભ - મનમાં ક્ષોભ ઊડ્રેગનું ઉત્પાદક, (૧૧) અનિગ્રહ - સ્વચ્છંદ વૃત્તિપ્રવૃત્તિથી ઉત્પન્ન, (૧૨) વિગ્રહ-કલહ-કલેશનું ઉત્પાદક, (૧૩) વિઘાત - આત્મગુણો અને વિશ્વાસનું ઘાતક, (૧૪) વિભંગ-સંયમને ભંગ કરવાવાળુ, (૧૫) વિભ્રમભ્રાંતિ મિથ્યાધારણનું જનક, (૧૬) અધર્મ - પાપનું કારણ, (૧૭) અશીલતા- સદાચાર વિરોધી, (૧૮) ગ્રામધર્મ તૃપ્તિ- ઈન્દ્રિયોના વિષયોની ગવેષણા કરવાવાળું, (૧૯) રતિ-સંભોગનું કારણ, (૨૦) રાગચિંતા
સ્ત્રી, શૃંગાર, હાવ-ભાવ ના અભિલાષી, (૨૧) કામભોગમાર- કામભોગ જન્ય મૃત્યુનું કારણ, (૨૨) વૈર-વિરોધનો હેતુ, (૨૩) રહસ્ય-એકાંતમાં કરવાવાળું કૃત્ય, (૨૪) ગુહ્ય લુક - છૂપાઈને કરવામાં આવતું કાર્ય, (૨૫) બહુમાન-કામીજનો દ્વારા સમ્માનિત, (૨૬) બ્રહ્મચર્યવિજ્ઞ- બ્રહ્મચર્ય પાલનમાં વિજ્ઞકારી, (૨૭) વ્યાપત્તિ- આત્મગુણોનું ઘાતક, (૨૮)વિરાધનાસમ્યફચારિત્રનું ઘાતક, (૨૯) પ્રસંગ - આસક્તિનો અવસર, (૩) કામગુણ- કામવાસનાનું કર્મ. અબ્રહ્મચર્યના આ ત્રીસ નામ છે. આના સિવાય આ
રીતના બીજા પણ ઘણા નામો હોય છે. ૪૫. અબ્રહ્મચર્યનું સેવન કરવાવાળા દેવ-મનુષ્ય અને તિર્યંચ :
એ અબ્રહ્મ નામક પાપાશ્રવના મોહના ઉદયથી મોહિત મતિવાળા - (૧)અસુરકુમાર (૨)ભુજગ-નાગકુમાર (૩)ગડકુમારસુપર્ણકુમાર (૪) વિદ્યુતકુમાર (૫) જલન-અગ્નિકુમાર (૬) દીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર તથા (૧૦) સ્વનિતકુમાર. આ દસ પ્રકારના ભવનવાસીદેવ -
तस्स एयाणि एवमादीणि नामधेज्जाणि होंति तीसं ।
- પટ્ટ. મા. ૪, કુ. ૮૨ ૪. ગમસેવા ટેવ-મજુર-તિરિવા
तं च पुण निसेवंति सुरगणा सअच्छरा मोहमोहियमई
૨. સુ૨, ૨. મુથ, રૂ. , ૪, વિષ્ણુ, . ગ7T, ૬ટીવ, ૭, ૩ી, ૮, દ્વિતિ, ૬. પવન, ૨૦. થરાયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org