SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન છુ. બળવળિ ય, ૨. વાવળિ ય, રૂ. રૂસિવાય, ૪. ગૂચવાર ચ, ૧. યંતિ ય, ૬. મહાદ્રિ ય, ૭. દંડ, ૮. પચાવેલા । ૨. પિસાય, ૨. સૂય, રૂ. નવલ, ૪. રવશ્ર્વસ, ૬. વિન્નર, ૬. વિંકુરિત, ૭. મહોરા, ૮. રાંધવા । તિરિય-નોય-વિમળવાસિ-મળુયાળા | નયર-થયર-યરા ય मोहपडिबद्धचित्ता, अवितण्हा कामभोगतिसिया, तन्हाए बलवईए महईए समभिभूया गढिया य अइमुच्छिया य अबंभे उस्सण्णा, तामसेण भावेण अणुम्मुक्का, હંસTचरित्तमोहस्स पंजरमिव करेंति अन्नोऽन्नं सेवमाणा । - ૫૪. આ. ૪, મુ. ૮૨ ४६. चक्कवट्टिस्स भोगाभिलासा भुज्जो असुर- सुर- तिरिय-मणुअ-भं -મો.-૨૬-વિહર-સંપઙત્તા य चक्कवट्टी सुर-नरवइ सक्कया सुरवरूव्व देवलोए, મરદ-TT-TR-મિ-નણવય-પુરવર-ઢોળમુહ-હેડकब्बड-मडंब-संबाह-पट्टणसहस्समंडियं थिमियमेयणीयं एगच्छत्तं ससागरं भुंजिऊण वसुहं, नरसीहा नरवई नरिंदा, Jain Education International For Private ૪૬. ૧૪૦૧ (૧) આણપનિક (૨) પાણપન્તિક (૩) ૠષિવાદિક (૪)ભૂતવાદિક (૫) ક્રુદિત (૬) મહાક્રદિત (૭)કૂષ્માંડ અને (૮) પતંગદેવ આ આઠ વ્યંતર જાતિના દેવ તથા(૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિંપુરુષ (૭) મહોરગ અને (૮) ગંધર્વ. આ આઠ પ્રકારના મુખ્ય વ્યંતર દેવ પોતાની અપ્સરાઓ, દેવાંગનાઓની સાથે અને આ સિવાય મધ્યલોકમાં નિવાસ ક૨વાવાળા જ્યોતિષીદેવ, તથા વિમાનવાસી વૈમાનિક દેવ અને મનુષ્યગણ, તેમજ જળચર, સ્થળચર અને ખેચર (પક્ષી) આ અબ્રહ્મનું સેવન કરે છે. જેમનું ચિત્ત મોહથી ગ્રસ્ત થઈ ગયું છે, જેમની પ્રાપ્ત કામભોગ સંબંધી તૃષ્ણાનો અંત નથી થયો, જે અપ્રાપ્ત કામભોગો માટે આતુર છે, તીવ્ર અને બળવતી તૃષ્ણાએ જેના માનસને પ્રબળ કામ-લાલસાથી પરાજીત કરી દીધા છે, જે વિષયોમાં વૃદ્ધ અત્યંત આસક્ત અને અતિશય મૂચ્છિત છે. જે અબ્રહ્મના કાદવમાં ફસાયેલા છે અને જે તામસ ભાવ- અજ્ઞાનરૂપ જડતાથી મુક્ત નથી થયા એવા દેવ-મનુષ્ય અને તિર્યંચ અન્યોન્ય પરસ્પર નર- નારીના રૂપમાં અબ્રહ્મ (મૈથુન)નું સેવન કરતાં પોતાના આત્માને દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મના પિંજરામાં ધકેલી દે છે અર્થાત્ પોતાને મોહનીય કર્મના બંધનમાં બાંધી દે છે. ચક્રવર્તીની ભોગાભિલાષા : આના સિવાય અસુરો, સુરો, તિર્યંચ અને મનુષ્યો સંબંધી ભોગોમાં રતિપૂર્વક વિવિધ પ્રકારની કામક્રીડાઓમાં પ્રવૃત્ત, સુરેન્દ્રો અને નરેન્દ્રો દ્વારા સમ્માનિત, દેવલોકમાં દેવેન્દ્ર સમાન તથા ભરતક્ષેત્રમાં સહસ્ત્રો પર્વતો, નગરો, નિગમો, જનપદો, શ્રેષ્ઠ નગરો, દ્રોણમુખો (જયાં જળ અને સ્થળમાર્ગ બંનેથી જઈ શકાય એવા સ્થાનો), ખેટો (ધૂળના કિલ્લાવાળી વસ્તીયો) કર્બટો- કસ્બો, મડંબો (જેની આસપાસ દૂર સુધી કોઈ વસ્તી ન હોય એવા સ્થાનો) સંબાહો (છાવણીઓ) પત્તનો (વ્યાપારપ્રધાન નગરિઓ) થી સુશોભિત અને સુરક્ષિત હોવાના કારણે સ્થિર લોકોના નિવાસ યોગ્ય એકચ્છત્ર (એકનો આધિપત્ય)વાળા અને સમુદ્ર પર્યંત પૃથ્વીનો ઉપભોગ કરવાવાળા, મનુષ્યોમાં સિંહની સમાન શૂરવીર, નરપતિ, નરેન્દ્ર-મનુષ્યોમાં સર્વાધિક ઐશ્વર્યશાળી, Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy