SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૯૭ परभवियाउयस्स पकरणयाए इहभवियाउयं पकरेइ। પરભવની આયુનો બંધ કરતા આ ભવની આયુનો બંધ કરે છે. एवं खलू एगे जीवे एगेणं समएणं दो आउयाई આ પ્રમાણે એક જીવ એક સમયમાં બે આયુનો पकरेइ, तं जहा બંધ કરે છે. જેમકે - ૨. રૂમવિયાર્ચ ૨, ૨. પરમવિયારેયં જા ૧. આ ભવની આયુનો, ૨.પરભવની આયુનો. से कहमेय भंते ! एवं वुच्चइ ? ભંતે ! આ કેવી રીતે કહેવાય છે ? उ. गोयमा ! जंणं ते अण्णउत्थिया एवमाइक्खंति ઉ. ગૌતમ ! અન્યતીર્થિક જે આ પ્રમાણે કહે છે -ળાવ-gવં પ્રતિ , -વાવ- આ પ્રમાણે પ્રરુપણા કરે છે કે – एवं खलु एगे जीवे एगेणं समएणं दो आउयाई એક જીવ એક સમયમાં બે આયુનો બંધ કરે છેपकरेइ, इहभवियाउयं च, परभवियाउयं च । આ ભવની આયુનો અને પરભવની આયુનો. जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु । તેવોએ જે આ કહ્યું છે, તે મિથ્યા કહ્યું છે. अहं पुण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું યાવતુ- આ परूवेमि-एवं खलु एगे जीवे एगेणं समएणं एगं પ્રમાણે પ્રરુપણા કરું છું કે “એક જીવ એક आउयं पकरेइ, तं जहा સમયમાં એક આયુનો બંધ કરે છે, જેમકે - ૨. ફુદમવિયાયે વાર. પરમવિયાયં વા | ૧. આ ભવની આયુનો (મનુષ્ય-મનુષ્યનો) અને ૨, પરભવની આયુનો. जं समयं इहभवियाउयं पकरेइ, णो तं समयं જે સમયે આ ભવની આયુનો બંધ કરે છે, તે परभवियाउयं पकरेइ। સમયે પરભવની આયુનો બંધ કરતા નથી. जं समयं परभवियाउयं पकरेइ. णो तं समयं જે સમયે પરભવની આયુનો બંધ કરે છે, તે इहभवियाउयं पकरेइ । સમયે આ ભવની આયુનો બંધ કરતા નથી. इहभवियाउयस्स पकरणयाए, णो परभवियाउयं આ ભવની આયુનો બંધ કરતા પરભવની આયુનો પરે, બંધ કરતા નથી, परभवियाउयस्स पकरणयाए, णो इहभवियाउयं પરભવની આયુનો બંધ કરતા આ ભવની રેડ્ડી આયુનો બંધ કરતા નથી. एवं खलु एगे जीवे एगेणं समएणं एगं आउयं આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક આયુનો पकरेइ, तं जहा બંધ કરે છે. જેમકે - 9. રૂમવિયાચં વા, ૨. પરમવિચાર વા. ૧. આ ભવની આયુનો ૨, પરભવની આયુનો. - વિયા. સ. ૨, ૩, ૬, કુ. ૨૦ ૨૩. નીવ-જવી કુમામા મામીનિવરિયાવર ૧૨૩. જીવ-ચોવીસ દડકોમાં આભોગ અનાભોગનિવર્તિત परूवर्ण આયુની પરુપણા : प. जीवा णं भंते ! किं आभोगनिव्वत्तियाउया, પ્ર. ! જીવ આભોગનિવર્તિત આયુષ્યવાળા છે अणाभोगनिव्वत्तियाउया ? કે અનાભોગનિવર્તિત આયુષ્યવાળા છે ? ૧. અહીં ઈહ ભવનો અર્થ છે- મનુષ્ય-મનુષ્યનું આયુ, તિર્યંચ-તિર્યંચનું આયુ, પૃથ્વીકાયિક-પૃથ્વીકાયિકનું આયુ, આયુ તો સદા આગળના ભવનું જ બાંધી શકાય છે. વર્તમાન ભવનું આયુ તો જીવ પૂર્વ ભવમાં જ બાંધીને આવે છે. માટે આ ભવથી વર્તમાન ભવનું આયુ બાંધવું ન સમજવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy