________________
૧૫૯૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
A
B
૩. TIT ના ગામોનિશ્વત્તિયT૩યા, ઉ. ગૌતમ ! જીવ આભોગનિવર્તિત આયુષ્યવાળા अणाभोगनिव्वत्तियाउया ।
(જાણવા છતાં બંધ કરનાર) નથી. પરંતુ અનાભોગનિવર્તિત આયુષ્ય (ન જાણવા છતાં બંધ
કરનાર) વાળા છે. ઢં. ૨-૨૪. હવે રફ ગાવ- માળિયા
૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો - વિચા. સ. ૭, ૩, ૬, ૩. ૨૨-૨૪
સુધી આયુષ્યનાં વિષયમાં કહેવું જોઈએ. ૨૪. નવ-વીસલેંડપુ સોવન નિવક્રમ માડય ૧૨૪. જીવ ચોવીસ દેડકોમાં સોપક્રમ-નિરુપક્રમ આયુનું પરિવM
પ્રરુપણ : प. जीवाणं भंते ! किं सोवक्कमाउया, निरूवक्क- પ્ર. ભંતે ! જીવ સોપક્રમ આયુવાળા હોય છે કે माउया ?
નિરુપક્રમ આયુવાળા હોય છે ? उ. गोयमा ! जीवा सोवक्कमाउया वि, निरूवक्क- ઉ. ગૌતમ! જીવ સોપક્રમ આયુવાળા પણ હોય છે माउया वि।
અને નિરુપક્રમ આયુવાળા પણ હોય છે. दं. १. नेरइया णं भंते ! किं सोवक्कमाउया પ્ર. ૬.૧. ભંતે ! નૈરયિક સોપક્રમ આયુવાળા હોય निरूवक्कमाउया।
છે કે નિરુપક્રમ આયુવાળા હોય છે ? गोयमा! नेरइया नोसोवक्कमाउया, निरूवक्क- ઉ. ગૌતમ! નૈરયિક સોપક્રમ આયુવાળા હોતા નથી. મરિયા
પરંતુ નિરુપક્રમ આયુવાળા હોય છે. ફં. ૨-૨૨. પવે –ગાવ-થ રુમાર/
૬.ર-૧૧ આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું
જોઈએ. . ૨૨. કુરિવાર નહીં નીવા
૬.૧૨. પૃથ્વીકાયિકોનું આયુ ઔધિક જીવોનાં
સમાન છે. હૃ. ૨૩-૨૧. વે નાવ-મધુસT /
દ.૧૩-૨૧. આ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું જોઈએ. दं. २२-२४. वाणमंतरजोइसिय वेमाणिया जहा
૮.૨૨-૨૪. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિકોના नेरइया।
આયુ સંબંધી વર્ણન નૈરયિકોના સમાન છે. - વિચા. સ. ૨૦, ૩. ૨૦, સુ. ૧-૬ ર૧. સળગાયત્સમે વૈષ સમિતે ય- ૧૨૧. અસંજ્ઞી આયુનો ભેદ અને બંધ સ્વામીત્વ : प. कइविहे णं भंते ! असण्णियाउए पण्णत्ते ?
પ્ર. ભંતે ! અસંજ્ઞી આયુ કેટલા પ્રકારનાં કહ્યા છે? उ. गोयमा! चउबिहे असण्णियाउए पण्णत्ते, तं जहा- ઉ. ગૌતમ ! અસંજ્ઞી આયુ ચાર પ્રકારનાં કહ્યા છે,
જેમકે - ૨. નેર સળિયા,
૧. નૈરયિક - અસંજ્ઞી આયુ, २. तिरिक्खजोणिय-असण्णियाउए,
૨. તિર્યંચયોનિક - અસંજ્ઞી આયુ, ३. मणुस्स-असण्णियाउए,
૩. મનુષ્ય- અસંજ્ઞી આયુ, ૪. તેવ-ગજાયag :
૪. દેવ - અસંજ્ઞી આયુ. . બસ of જે ! નીવે
પ્ર. ભંતે ! અસંજ્ઞી જીવ- ૧. શું નરકાયુનો બંધ કરે किं नेरइयाउयं पकरेइ -जाव- देवाउयं पकरेइ ?
છે -વાવ- ૪. દેવાયુનો બંધ કરે છે ?
9. પUT, T. ૨૦, મુ. ૨૪૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org