SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૮૧ ९३. भयगाणं चउप्पगारा () વારિ મચTT III, તેં નહીંછે. દિવસમા , ૨. નામય, ૩. હવામથg, ૪. ટ્વીટ્સમથU I - ટા. આ.૪, ૩.૨, મુ. ૨૭ सुतस्स चउप्पगाराचत्तारि सुता पण्णत्ता, तं जहा૨. ના, ૨. અણુના, ૩. આવના, ૪. ત્રિા - ટા. ૨,૪,૩.૬, સુ. ૨૪૦ ९४. पसप्पगाणं चउप्पगारा चत्तारि पसप्पगा पण्णत्ता, तं जहा१. अणुप्पन्नाणं भोगाणं उप्पाएत्ता एगे पसप्पए । ૯૩. શ્રમિકોનાં ચાર પ્રકાર : (૧) ભૂતક (શ્રમિક) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. દિવસ શ્રમિક - પ્રતિદિવસનું નિયત મૂલ્ય લઈને કામ કરનાર, ૨. યાત્રા શ્રમિક-યાત્રામાં સહયોગ કરનાર, ૩. ઉચ્ચત્વ શ્રમિક-કલાકનાં અનુપાતમાં મૂલ્ય લઈને કામ કરનાર, ૪. કબ્બાડ શ્રમિક-હાથોનાં અનુપાતથી ધન લઈને ભૂમિ ખોદનાર. અર્થાત્ ઉધડુ કામ કરનાર. પુત્રનાં ચાર પ્રકાર : પુત્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અતિજાત- પિતાથી અધિક, ૨. અનુજાત- પિતાનાં સમાન, ૩. અપજાત - પિતાથી હીન, ૪. કુલાંગાર - કુળનાં માટે અગ્નિ જેવા કુળદૂષક, કુળકલંક. ૯૪. પ્રયત્ન કરનારનાં ચાર પ્રકાર : પ્રસર્પક (પ્રયત્ન કરનાર) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક અનુત્પન્ન અથવા અપ્રાપ્ત ભોગોની પ્રાપ્તિનાં માટે પ્રયત્ન કરે છે. કેટલાક ઉત્પન્ન અથવા પ્રાપ્ત ભોગોનાં સંરક્ષણનાં માટે પ્રયત્ન કરે છે. ૩. કેટલાક અપ્રાપ્ત સુખોની પ્રાપ્તિનાં માટે પ્રયત્ન કરે છે. ૪. કેટલાક પૂર્વપ્રાપ્ત સુખોના સંરક્ષણનાં માટે પ્રયત્ન કરે છે. ૫. સાધકોના ચાર પ્રકાર : (૧) તૈરાક (સાધક) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક સાધક સંસાર સમુદ્રને પાર કરવાનો સંકલ્પ કરે છે અને તેને પાર પણ કરે છે. ૨. કેટલાક સાધક સમુદ્રને પાર કરવાનો સંકલ્પ કરે છે પરંતુ નાના જળાશયને પાર કરે છે. ૩. કેટલાક સાધક નાના જળાશયને પાર કરવાનો સંકલ્પ કરે છે પરંતુ સંસારસમુદ્રને પાર કરે છે. ૪. કેટલાક સાધક નાના જળાશયને પાર કરવાનો સંકલ્પ કરે છે પણ નાના જળાશયને જ પાર કરે છે. २. पुवुप्पन्नाणं भोगाणं अविष्पयोगेणं एगे पसप्पए, ३. अणुप्पन्नाणं सोक्खाणं उप्पाएत्ता एगे पसप्पए, ४. पुन्चुप्पन्नाणं सोक्खाणं अविप्पयोगेणं एगे पसप्पए। - ટાઈ. સ.૪, ૩.૪, સુ. રૂ ૩૧ ९५. तरगाणं चउप्पगारा (9) ચત્તાર તર! પત્તા, નહીં૨. સમુહૂં તરીમીતે સમુહૂં તરફ, ૨. સમુહૂં તરામીત્તે નોર્થ તરફ, રૂ. પૂર્થ તરાનીત સમુહૂં તરફ, ४. गोप्पयं तरामीतेगे गोप्पयं तरइ। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy