SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮૨ (૨) ચત્તાર તર પvoTRા, તે નદી१. समुदं तरेत्ता णाममेगे समुद्दे विसीयइ, २. समुदं तरेत्ता णाममेगे गोप्पए विसीयइ, ३. गोप्पयं तरेत्ता णाममेगे समुद्दे विसीयइ, ૪. પૂર્વ તરેત્તા નામ ML વિલીયા - ટાળે ગ.૪, ૩.૪, સુ.૩૬૨ ९६. सत्त विवक्खया पुरिसाणं पंचभंग परूवणं पंचविहा पुरिसजाया पण्णत्ता, तं जहा૨. રિસ, ૨. દિરમસત્તે, રૂ. રત્નસત્તે, ૪. ચિરસત્તે છે. ૩યાસો - ઠા. .૬, ૩. ૩, ૪.૪૫૨ मणुस्साणं छब्बिहत्त परूवणंछब्बिहा मणुस्सा पण्णत्ता, तं जहा૧. નનૂદ્ધવI, ૨. બાયડુસંડીવપુરન્ચિમઢTI, રૂ. ધાસંવિપલ્બિમદા, ४. पुक्खरवरदीवड्ढपुरथिमद्धगा, ५. पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धगा, ૬. ઝંતરવIT T. अहवा-छब्बिहा मणुस्सा पण्णत्ता, तं जहा૨. મમ્મા , ૨. બન્મભૂમા, રૂ. અંતરીવા, ४. गब्भवक्कंतियमणुस्सा कम्मभूमगा, ૬. મમ્મમ્મ*T[, ૬. અંતરવીવ - તા. ૫, ૬, સુ.૪૬૦ ૨. ટાઇr . ૪, ૩. ૩, મુ. ૨૩ ? દ્રવ્યાનુયોગ ભાગ-૩ (૨) સાધકનાં ચાર પ્રકાર કહ્યા છે, જેમકે – ૧. કેટલાક સાધક આખા સમુદ્રને પાર કરી કિનારા પર આવીને હતાશ થઈ જાય છે. કેટલાક સાધક સમુદ્રને પાર કરી નાના જળાશયમાં હતાશ થઈ જાય છે. ૩. કેટલાક સાધક નાના જળાશયને પાર કરી સમુદ્રમાં હતાશ થઈ જાય છે. ૪. કેટલાક નાના જળાશયને પાર કરી નાના જળાશયમાં જ હતાશ થઈ જાય છે. ૯૬. સત્વની વિવક્ષાથી પુરુષોનાં પાંચભંગોનું પ્રરુપણ : પુરુષ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧, હુનીસત્વ - વિકટ પરિસ્થિતિમાં પણ લજ્જાવશ કાયર ન થનાર, હનીમનસત્વ- વિકટ પરિસ્થિતિમાં પણ મનમાં કાયર ન થનાર, ૩. ચલસત્વ - અસ્થિરસત્વવાળા, ૪. સ્થિરસત્વ - સુસ્થિરસત્વવાળા, ૫. ઉદયનસત્વ - વૃદ્ધિશીલ સત્વવાળા. ૯૭. મનુષ્યોનાં છ પ્રકારોનું પ્રાણ : મનુષ્ય છ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. જમ્બુદ્વીપમાં ઉત્પન્ન, ૨. ધાતકીખંડ દ્વીપનાં પૂર્વાર્ધમાં ઉત્પન્ન, ૩. ધાતકીખંડ દ્વીપનાં પશ્ચિમાર્ધમાં ઉત્પન્ન, ૪. અર્ધપુષ્કરવર દ્વીપનાં પૂર્વાર્ધમાં ઉત્પન્ન, ૫. અર્ધપુષ્કરવર દ્વીપનાં પશ્ચિમાર્ધમાં ઉત્પન્ન, ૬. અંતર્લીપોમાં ઉત્પન્ન. અથવા – મનુષ્ય છ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કર્મભૂમિમાં ઉત્પન્ન સમૂ૭િમ મનુષ્ય, ૨. અકર્મભૂમિમાં ઉત્પન્ન સમૂચ્છિમ મનુષ્ય, ૩. અંતદ્વપમાં ઉત્પન્ન સમ્મસ્કિમ મનુષ્ય, ૪. કર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય, ૫. અકર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય, ૬. અંતર્દી પોમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy