________________
કર્મ અધ્યયન
उ. गोयमा ! सुभणामस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प चोद्दसविहे अणुभावे વળત્તે, તં નહા
૧. ૬ઠ્ઠા સદ્દા,
રૂ. ૬ા રાંધા,
૬. રૈઠ્ઠા ાસા,
૭. રૂા વિí,
૧. ફટ્ટા નસોજિત્તી,
૦. વ્હેરાળ-મ-વજી-વીરિય-રિસનારપરીમે,
૬.
૩. ગોયમા ! વ
૨. વા હવા,
૪. રદ્દા રતા,
??. સરયા, o૨. તસયા,
? રૂ. વિયસરયા,
१४. मणुण्णस्सरया ।
des पोलं वा, पोग्गले वा, पोग्गलपरिणामं वा,
वीससा वा, पोग्गलाणं परिणामं,
तेसिं वा उदएणं सुभणामं कम्मं वेदेइ ।
एस णं गोयमा ! सुभणामं कम्मे ।
एस णं गोयमा ! सुभणामस्स कम्मस्स जीवेणं बद्धस्स - जाब- पोग्गल परिणामं पप्प चोद्दसविहे अणुभावे पण्णत्ते ।
प. (ख) दुहणामस्स णं भंते! कम्मस्स जीवेणं बद्धस्स - जाब- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे पण्णत्ते ?
૬. ૬ઠ્ઠા ૧૬,
૮. રૂદ્ધે જાવળે,
વર-ગળા સા -ગાવ- હીળસરયા, ટીળસ્વરયા, અશિસરયા, અતસરયા ।
जं वेदेइ सेसं तं चैव -जाब- चोद्दसविहे अणुभावे पण्णत्ते ।
७. (क) उच्चागोयस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स - जाब- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे पण्णत्ते ?
Jain Education International
उ. गोयमा ! उच्चागोयस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प अट्ठविहे अणुभावे વળત્તે, તં નહા
૨. નાવિત્તિયા, ૨. દ્ગુરુવિત્તિયા,
ઉ. ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -યાવત્- પુદ્દગલ પરિણામને પ્રાપ્ત કરીને શુભ નામકર્મનાં ચૌદ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે, જેમકે
૧૬૪૭
પ્ર.
૧. ઈષ્ટ શબ્દ,
૩. ઈષ્ટ ગંધ,
૫. ઈષ્ટ સ્પર્શ,
૭. ઈષ્ટ સ્થિતિ,
૯. ઈષ્ટ યશોકીર્તિ,
૧૦. ઈષ્ટ ઉત્થાન કર્મ-બળ-વીર્ય-પુરુષકાર
પરાક્રમ.
૨. ઈષ્ટ રૂપ,
૪. ઈષ્ટ રસ,
૬. ઈષ્ટ ગતિ,
૮. ઈષ્ટ લાવણ્ય,
-
૧૨. કાંત સ્વર,
૧૧. ઈષ્ટ સ્વર, ૧૩. પ્રિય-સ્વર,
૧૪. મનોજ્ઞ-સ્વ૨.
જે પુદ્દગલોનું કે પુદ્દગલોના પુદ્દગલ પરિણામનું કે સ્વાભાવિક પુદ્દગલોનાં પરિણામનું વેદન કરે છે,
ઉ. ગૌતમ ! પૂર્વવત્ ચૌદ પ્રકારનાં છે.
અથવા તેના ઉદયથી શુભનામકર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ શુભનામકર્મ છે.
હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -યાવત્- પુદ્દગલ પરિણામને પ્રાપ્ત કરીને શુભનામકર્મના આ ચૌદ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે.
પ્ર. (ખ) ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ યાવત્– પુદ્દગલ પરિણામને પ્રાપ્ત કરીને અશુભનામકર્મ કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ?
વિશેષ : પૂર્વથી વિપરીત અનિષ્ટ શબ્દ -યાવત્હીન-સ્વર, દીન-સ્વર, અનિષ્ટ-સ્વર અને અકાંત-સ્વર રુપ છે.
For Private Personal Use Only
જે પુદ્દગલ આદિનું વેદન કરે છે તે પ્રમાણે યાવત્- ચૌદ પ્રકારનાં અનુભાવ ફળ કહ્યા છે. ૭. (ક)ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ -યાવત્– પુદ્દગલ પરિણામને પ્રાપ્ત કરીને ઉચ્ચગોત્ર કર્મનાં કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ?
ઉ. ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ યાવત્- પુદ્દગલ પરિણામને પ્રાપ્ત કરીને ઉચ્ચ ગોત્રકર્મનાં આઠ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે, જેમકે - ૧. જાતિ-વિશિષ્ટતા, ૨. કુળ-વિશિષ્ટતા,
www.jainelibrary.org