SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एस णं गोयमा ! असायावेयणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाब- पोग्गल परिणामं पप्प अट्ठविहे अणुभावे पण्णत्ते । प. ४. मोहणिज्जस्स णं भंते! कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे qvVQ? गोयमा! मोहणिज्जस्सणं कम्मस्स जीवेणं बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प पंचविहे अणुभावे qvor, તે નહીં૨. સમૂત્તળિક્કે, ૨. મિછત્તવે જિન્ને, ૩. સમ્મામિ છત્તાને, ૪. વસાયવેજિન્ને, ૬. રસાયવેક્નિો जं वेदेइ पोग्गलं वा, पोग्गले वा, पोग्गलपरिणाम वा, वीससा वा, पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं मोहणिज्जं कम्मं वदेइ । एस णं गोयमा ! मोहणिज्जे कम्मे । एसणं गोयमा ! मोहणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गल परिणामं पप्प पंचविहे अणुभावे पण्णत्ते। ५. आउअस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गल परिणामं पप्प कइविहे अणुभावे TVG[ ? गोयमा ! आउअस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाब-पोग्गल परिणामं पप्प चउबिहे अणुभावे TUMI , તં નહીં૧. નેરફાઉg, ૨. તિરિયાપુ, ૩. મનુયg, ૪, રેવાTTI जं वेएइ पोग्गलं वा. पोग्गले वा, पोग्गलपरिणाम વા, વીસસી વી, પીયાના રિનામ, तेसिं वा उदएणं आउयं कम्मं वेदेइ । एस णं गोयमा ! आउएकम्मे । एसणं गोयमा! आउअस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प चउबिहे अणुभावे guત્તા ६.(क) सुभणामस्सणंभंते! कम्मस्सजीवेणंबद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प कइविहे अणभावे पण्णत्ते? હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -થાવત– પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને અસતાવેદનીય કર્મના આ આઠ પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે. પ્ર. ૪, ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ -પાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને મોહનીયકર્મનાં કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને મોહનીય કર્મનાં પાંચ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે, જેમકે – ૧. સમ્યકત્વ-વેદનીય, ૨. મિથ્યાત્વ- વેદનીય, ૩. સમ્ય મિથ્યાત્વ-વેદનીય, ૪. કષાય-વેદનીય, ૫. નોકષાય-વેદનીય. જે પુદ્ગલોનું કે પુદ્ગલોના પુગલ પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોનાં પરિણામનું વેદન કરે છે. અથવા તેના ઉદયથી મોહનીયકર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ મોહનીય કર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને મોહનીય કર્મનાં આ પાંચ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે. પ્ર. ૫. અંતે ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને આયુકર્મના કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ઉ, ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને આયુકર્મનાં ચાર પ્રકારના અનુભાવ (ફળ) કહેલ છે. જેમકે - ૧. નરકાયુ, ૨. તિર્યંચાયુ, ૩. મનુષ્યાય, ૪. દેવાયુ. જે પુદ્ગલોનું કે પુદગલોના પુદ્ગલ પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોનાં પરિણામનું વેદન કરે છે, અથવા તેના ઉદયથી આયુકર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ આયુકર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ યાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને આયુકર્મનાં આ ચાર પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે. પ્ર. . (ક) ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને શુભ નામકર્મનાં કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy