SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ રૂ. વિિસદ્ધયા, ૪. વાવસિડ્યા, છે. તવવિલિયા, ૬. સુવસિયા, ૭, ત્રામવિસિડ્યા, ૮. રૂલ્સરિયવસિ | जंवेएइपोग्गलं वा, पोग्गलेवा, पोग्गलपरिणामंवा, वीससा वा, पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं उच्चागोयं कम्मं वेदेइ, एसं ण गोयमा ! उच्चागोयं कम्म, एस णं गोयमा ! उच्चागोयस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प अठविहे अणुभावे पण्णत्ते। प. (ख) णीयागोयस्सणंभंते! कम्मस्स जीवेणंबद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे પત્તેિ? ૩. સોયમ! લે તેવા णवर-जाइविहीणया-जाव-इस्सरियविहीणया। जं वेदेइ सेसं तं चेव -जाव- अट्ठविहे अणुभावे gUMા . प. ८. अंतराइयस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे પત્તેિ ? गोयमा! अंतराइयस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प पंचविहे अणुभावे पण्णत्ते, तं जहा૨. સાવંતરા, ૨. મંતરાઉ, રૂ. મોતરાઈ, ૪. મોતરણ, ૩. બળ-વિશિષ્ટતા, ૪. રુપ-વિશિષ્ટતા, ૫. તપ-વિશિષ્ટતા, ૬. શ્રુત-વિશિષ્ટતા, ૭. લાભ-વિશિષ્ટતા, ૮. ઐશ્વર્ય-વિશિષ્ટતા. જે પુદ્ગલોનું કે પુદ્ગલોના પુદગલ પરિણામનું કે સ્વાભાવિક પુદગલોનાં પરિણામનું વેદન કરે છે, અથવા તેના ઉદયથી ઉચ્ચ ગોત્ર કર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ ઉચ્ચગોત્ર કર્મ છે. હે ગૌતમ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને ઉચ્ચગોત્ર કર્મનાં વાવતુ આઠ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે. પ્ર. (ખ) ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ કાવત- પુદગલ પરિણામને પ્રાપ્ત કરીને નીચગોત્ર કર્મના કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત આઠ પ્રકારનાં છે. વિશેષ: પૂર્વથી વિપરીત જાતિવિહીનતા -પાવતુએશ્વર્યવિહીનતા રુ૫ છે. જે પુગલ આદિનું વેદન કરે છે તે પ્રમાણે વાવ આઠ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે. - પ્ર. ૮. ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ કાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને અંતરાયકર્મનાં કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ઉ. ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -પાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને અંતરાય કર્મનાં પાંચ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે, જેમકે – ૧. દાનાન્તરાય, ૨. લાભાન્તરાય, ૩, ભોગાન્તરાય, ૪. ઉપભોગાન્તરાય, ૫. વીર્યાન્તરાય, જે પુદ્ગલોનું કે પુદ્ગલોના પુગલ પરિણામનું કે સ્વાભાવિક પુદગલોના પરિણામનું વેદન કરે છે, અથવા તેના ઉદયથી જે અંતરાયકર્મનું વેદન કરે છે. હે ગૌતમ ! આ અંતરાય-કર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -વાવ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને અંતરાયકર્મનાં આ પાંચ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે. जंवेदेइपोग्गलं वा, पोग्गलेवा, पोग्गलपरिणामंवा, वीससा वा, पोग्गलाणं परिणामं । तेसिं वा उदएणं अंतराइयं कम्मं वेदेइ । एस णं गोयमा ! अंतराइए कम्मे । एस णं गोयमा! अंतराइयस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गल परिणाम पप्प पंचविहे अणुभावे पण्णत्ते। - TUT. . ૨૩, ૩. ૨, મુ. ૨૬૭૨-૨૬૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy