SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૪૯ सिद्धाणऽणन्तभागो य, अणुभागा हवन्ति उ। કર્મોનાં અનુભાગ સિદ્ધોનાં અનન્તમાં ભાગ सब्वेसु वि पएसग्गं, सव्वजीवेसु इच्छियं । જેટલા છે તથા સમસ્ત અનુભાગોનાં પ્રદેશ પરિણામ સમસ્ત જીવોથી પણ અધિક છે. तम्हा एएसिं कम्माणं अणुभागे वियाणिया । માટે આ કર્મોનાં અનુભાગોને જાણીને બુદ્ધિમાનું एएसिं संवरे चेव खवणे य जए बुहे ॥ આનો સંવર અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે. - ૩૪. એ. રૂ ૩, મા. ૨૪-૨૫ ૨૭. તિજ-વસંતમોહજિળસ નીવર વાવ ૧૫૭. ઉદીર્ણ-ઉપશાંત મોહનીય કર્મવાળા જીવનાં ઉપસ્થાअवक्कमणाइ परूवणं પનાદિનું પ્રરુપણ : प. जीवेणं भंते! मोहणिज्जे कडेणं कम्मेणं उदिण्णेणं પ્ર. ભંતે ! (પૂર્વ) કૃત મોહનીય કર્મ જ્યારે ઉદીર્ણ उवट्ठाएज्जा? (ઉદયમાં આવવાનું) થયેલ હોય, ત્યારે જીવ શું ઉપસ્થાન (પરલોકની ક્રિયાનાં માટે ઉદ્યમ) કરે છે ? ૩. દંતા, શોથમાં ! હવાના ! 1. અંતે ! કિં વારિયા, હવટાપુના, अवीरियत्ताए उवट्ठाएज्जा? उ. गोयमा ! वीरियत्ताए उवट्ठाएज्जा, नो अवीरियत्ताए उवट्ठाएज्जा। प. जइ वीरियत्ताए उवट्ठाएज्जा किं बालवीरियत्ताए उवट्ठाएज्जा, पंडियवीरियत्ताए उवट्ठाएज्जा, बाल पंडियवीरियत्ताए उवट्ठाएज्जा? उ. गोयमा ! बालवीरियत्ताए उवट्ठाएज्जा, णो पंडियवीरियत्ताए उवट्ठाएज्जा, णो बालपंडियवीरियत्ताए उवट्ठाएज्जा। जीवेणंभंते! मोहणिज्जेणंकडेणं कम्मेणं उदिण्णेणं अवक्कमेज्जा ? ઉ. હા, ગૌતમ ! તે ઉદ્યમ કરે છે. પ્ર. ભંતે ! શું જીવ સવિર્ય થઈને ઉપસ્થાન કરે છે કે અવીર્ય થઈને ઉપસ્થાન કરે છે ? ઉ. ગૌતમ ! જીવ વીર્યતાથી ઉપસ્થાન કરે છે, અવીર્યતાથી ઉપસ્થાન કરતા નથી. પ્ર. જો વીર્યતાથી ઉપસ્થાન કરે છે તો શું બાળવાર્યતાથી, પંડિત વીર્યતાથી કે બાળ પંડિતવીર્યતાથી ઉપસ્થાન કરે છે ? ઉ. ગૌતમ ! તે બાળવાર્યતાથી ઉપસ્થાન કરે છે. પરંતુ પંડિતવીર્યતાથી કે બાળ પંડિતવીર્યતાથી ઉપસ્થાન કરતા નથી. પ્ર. ભંતે!(પૂર્વ) કૃત (ઉપાર્જિત)મોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલ હોય, ત્યારે શું જીવ અપક્રમણ (પતન) કરે છે ? ઉ. હા, ગૌતમ ! અપક્રમણ કરે છે. પ્ર. ભંતે ! તે બાળવાર્યથી, પંડિતવીર્યથી કે બાળ પંડિતવીર્યથી અપક્રમણ કરે છે ? . ૩. દંતા, નવમા ! મવમેન્ના प. से भंते ! किं बालवीरियत्ताए अवक्कमेज्जा, पंडियवीरियत्ताए अवक्कमेज्जा, बालपंडियवी रियत्ताए अवक्कमेज्जा? उ. गोयमा ! बालवीरियत्ताए अवक्कमेज्जा, नो पंडियवीरियत्ताए अवक्कमेज्जा, सिय बालपंडियवीरियत्ताए अवक्कमेज्जा। जहा उदिण्णणं दो आलावगा तहा उवसंतेण वि दो आलावगा भाणियब्वा। ઉ. ગૌતમ ! તે બાળવાર્યથી અપક્રમણ કરે છે, પંડિતવીર્યથી અપક્રમણ કરતા નથી. ક્યારેક બાળપંડિત વીર્યથી અપક્રમણ કરે છે. જેવી રીતે ઉદીર્ણ (ઉદયમાં આવેલ) પદની સાથે બે આલાપક કહ્યા છે, તેવા જ ઉપશાન્ત” પદની સાથે પણ બે આલાપક કહેવા જોઈએ. વિશેષ-જીવ પંડિતવીર્યથી ઉપસ્થાન કરે છે અને બાળપંડિત વીર્યથી અપક્રમણ કરે છે. णवर-उवाएज्जा पंडियवीरियत्ताए. अवक्कमेज्जा बाल-पंडियवीरियत्ताए। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy