SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫: દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. सेभंते! किं आयाए अवक्कमए, अणायाए अवक्कमए? પ્ર. ભંતે ! શું જીવ પોતાના ઉદ્યમથી પડે છે કે પર ઉદ્યમથી પડે છે? उ. गोयमा ! आयाए अवक्कमए, णो अणायाए ઉ. ગૌતમ ! પોતાના ઉદ્યમથી પડે છે પરનાં ઉદ્યમથી अवक्कमए। પડતા નથી. प. मोहणिज्ज कम्मं वेएमाणे से कहमेयं भंते! एवं? પ્ર. ભંતે ! મોહનીય કર્મને વેદતા થકા તે (જીવ) શા માટે અપક્રમણ કરે છે ? उ. गोयमा! पुब्बिं से एयं एवं रोयइइदाणिं से एयं एवं | ઉ. ગૌતમ ! પહેલા તેને જીનેન્દ્ર દ્વારા વર્ણિત તત્વ नो रोयइ, एवं खलु एयं एवं आयाए अवक्कमइ णो ચતા હતા અને આ સમયે તેને આ પ્રમાણે अणायाए अवक्कमइ। રુચતા નથી. આ કારણે તે સમયે એવું થાય છે કે - વિ . સ. ૧, ૩, ૪, મુ. ૨-૬ પોતાના ઉદ્યમથી પડે છે પરઉદ્યમથી પડતા નથી. ૧૮. ચીનમોહલ્સ પકડીયા વો- ૧૫૮, ક્ષીણમોહીનાં કર્મપ્રકૃતિઓનાં વેદનનું પ્રાણ : खीणमोहे णं भगवं मोहणिज्जवज्जाओ सत्त ક્ષીણમોહી ભગવાન (૧૨માં ગુણસ્થાનવત) મોહનીય कम्मपगडीओ वेएई। કર્મને છોડીને શેષ સાત કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે. - સમ. સ. ૭, ૩. ૬ १५९. खीणमोहस्सकम्मक्खय परूवर्ण ૧૫૯. ક્ષીણમોહીનાં કર્મક્ષયનું પ્રરુપણ : खीणमोहस्स णं अरहओ तओ कम्मंसा जुगवं खिज्जंति, ક્ષીણમોહી અન્તનાં ત્રણ કર્ભાશ (કર્મપ્રકૃતિઓ) એક તે નહીં સાથે ક્ષય થાય છે, જેમકે - ૨. નાણાવરજિન્ન, ૨. હંસાવરબિન્ને, ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, રૂ. સંતરાડ્યો. ૩. અંતરાય. - ટાઇi. મ. ૨, ૩, ૪, સુ. ૨૨ ૬ १६०. पढम समयजिणस्स कम्मक्खय परूवर्ण ૧૦. પ્રથમ સમય જિન ભગવંતનાં કર્મક્ષયનું પ્રરુપણ : पढमसमयजिणस्सणं चत्तारिकम्मंसाखीणा भवंति.तं પ્રથમ-સમય જિનભગવંતનાં ચાર કર્માશ ક્ષીણ થાય નહીં છે, જેમકે – ૨. નવરનિષ્ણ, ૨. ઢંસાવરબ્લિ , ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, રૂ. મોળિળ્યું, ૪. અંતરડ્યા ૩. મોહનીય, ૪. અંતરાય. - ટાઇi. ક. ૪, ૩. ૨, . ૨૬૮ १६१. पढम समय सिद्धस्स कम्मक्खय परूवर्ण- ૧૬૧. પ્રથમ સમય સિદ્ધનાં કર્મક્ષયનું પ્રરુપણ : पढमसमयसिद्धस्स णं चत्तारिकम्मंसा जगवं खिज्जंति, પ્રથમ સમય સિદ્ધનાં ચાર કર્માશ એક સાથે ક્ષીણ થાય તે નહીં છે, જેમકે - 9. વેળળ્યું, ૨. બાય, ૧. વેદનીય, ૨. આયુ, રૂ. ના, ૪. નોર્થ ૩. નામ, ૪. ગોત્ર. - ટાપ. , ૪, ૩, ૬, કુ. ૨૬૮ ૬૨, નીવ-પકવીપણુ મોટું પાડીને વિમાન ૧૨. જીવ-ચોવીસ દંડકોમાં આઠ કર્મ પ્રકૃતિનાં અવિભાગपलिच्छेदा आवेढण परिवेढण य પરિચ્છેદ અને આવેખન પરિવેષ્ટનप. नाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स- केवइया પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મનાં કેટલા અવિભાગ - __ अविभागपलिच्छेदा पण्णत्ता ? પરિચ્છેદ કહ્યા છે ? उ. गोयमा! अणंता अविभागपलिच्छेदा पण्णत्ता। | ઉ. ગૌતમ ! અનન્ત વિભાગ- પરિચ્છેદ કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy