SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૫૧ 1. . નૈરવ મંત! નાવળિક્નસ મ્મસ' केवइया अविभागपलिच्छेदा पण्णत्ता? गोयमा ! अणंता अविभागपलिच्छेदा पण्णत्ता। હું ૨-૨૪, વનવા -ઝવ-મણિયાળો जहा नाणावरणिज्जस्स अविभागपलिच्छेदा भणियातहाअट्ठह विकम्मपगडीणंभाणियब्बा -जाव-१-२४ वेमाणियाणं अंतराइयस्स कम्मस्स। ક, प. एगमेगस्स णं भंते ! जीवस्स एगमेगे जीवपएसे नाणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभागपलिच्छेदेहिं आवेढिय परिवेढिए सिया? गोयमा ! सिय आवेढिय परिवेढिए, सिय नो आवेढिय परिवेढिए। जइ आवेढिए परिवेढिए नियमा अणंतेहिं । प. द. १. एगमेगस्स णं भंते ! नेरइयस्स एगमेगे जीवपएसे-नाणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभाग पलिच्छेदेहिं आवेढिए परिवेढिए? ૩. નોયHT! નિયમ અહિં પ્ર. ૬.૧, ભંતે ! નૈરયિકોમાં જ્ઞાનાવરણીયકર્મનાં કેટલા અવિભાગ-પરિચ્છેદ કહ્યા છે ? ગૌતમ ! અનન્ત અવિભાગ- પરિચ્છેદ કહ્યા છે. ૬. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી બધા જીવોમાં જ્ઞાનાવરણીયકર્મનાં અવિભાગ- પરિચ્છેદ જાણવા જોઈએ. જે પ્રમાણે બધા જીવોમાં જ્ઞાનાવરણીય કર્મનાં અવિભાગ-પરિચ્છેદ કહ્યા છે, તે પ્રમાણે ૧-૨૪ વૈમાનિકો સુધી બધા જીવોનાં અંતરાય કર્મ સુધી આઠો કર્મ પ્રવૃતિઓનાં અનન્ત અવિભાગપરિચ્છેદ કહેવા જોઈએ. ભંતે ! પ્રત્યેક જીવનાં એક-એક જીવપ્રદેશજ્ઞાનાવરણીય કર્મનાં કેટલા અવિભાગ-પરિચ્છેદોથી આવેષ્ટિત - પરિવેષ્ટિત થાય છે ? ગૌતમ! તે ક્યારેક આવેરિત - પરિવેષ્ટિત થાય છે અને ક્યારેક આવેખિત-પરિવેષ્ટિત થતા નથી. જો આવેતિ - પરિવેષ્ટિત થાય છે તો તે નિયમતઃ અનન્ત (અવિભાગ- પરિચ્છેદો)થી થાય છે. પ્ર. ૬.૧. ભંતે! પ્રત્યેકનૈરયિકનાં એક-એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મનાં કેટલા અવિભાગ પરિચ્છેદોથી આવેખિત-પરિવેષ્ટિત થાય છે ? ઉ. ગૌતમ ! તે નિયમતઃ અનન્ત અવિભાગ પરિચ્છેદોથી આવેખિત-પરિવેરિત થાય છે. ૮.૨-૨૪. જે પ્રમાણે નૈરયિકોનાં વિષયમાં કહ્યું, તે પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. ૬.૨૧. વિશેષ - મનુષ્યનું વર્ણન (ઔધિક) જીવની જેમ કરવું જોઈએ. પ્ર. ભંતે ! પ્રત્યેક જીવનાં એક-એક જીવપ્રદેશ દર્શનાવરણીય કર્મનાં કેટલા અવિભાગ પરિચ્છેદોથી આવેરિત-પરિવેષ્ટિત થાય છે ? ઉ. ગૌતમ ! જેમ જ્ઞાનાવરણીય કર્મનાં વિષયમાં દંડક કહ્યા છે, તે પ્રમાણે અહીં વૈમાનિક- સુધી બધા દિંડક કહેવા જોઈએ. આ પ્રમાણે અંતરાય કર્મ સુધી કહેવા જોઈએ. વિશેષ:વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર કર્મોનાં માટે જે પ્રમાણે નૈરયિક જીવોમાં વર્ણન કરેલ છે. તે પ્રમાણે મનુષ્યોનાં માટે પણ કહેવું જોઈએ. શેપ બધુ વર્ણન પૂર્વનુસાર છે. ઢ ર-૨૪. નાનેરા -ગાવ-હેમાિયસી ૩. ૨૨. ધવ-મસ નદી નીવસ प. एगमेगस्स णं भंते ! जीवस्स एगमेगे जीवपएसे दरिसणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभागपलिच्छेदेहिं आवेढिय परिवेढिए? गोयमा ! जहेब नाणावरणिज्जस्स तहेव दंडगो भाणियब्बो-जाव-वेमाणियस्स। एवं -जाव- अंतराइयस्स भाणियब्बं । णवरं-वेयणिज्जस्स, आउयस्स, नामस्स, गोयस्स, एएसिं चउण्ह वि कम्माणं मणूसस्स य जहा नेरइयस्स तहा भाणियव्वं । सेसं तं चेव। - વિચા. સ. ૮, ૩. ૨૦, મુ. રૂ ૩-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy