SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १६३. कम्माणं पएसग्ग परिमाण परूवर्ण ૧૩. કર્મોનાં પ્રદેશાત્ર- પરિમાણનું પ્રરુપણ : पएसग्ग खेत्तकाले य भावं चउत्तरं सुण ॥ હવે તેના પ્રદેશાગ્ર (દ્રવ્ય પરિમાણ) ક્ષેત્રકાળ અને ભાવને સાંભળો. सब्वेसिं चेव कम्माणं, पएसग्गमणंतगं । એક સમયમાં બંધનારા સમસ્ત કર્મોનાં પ્રદેશાગ્ર અનન્ત થાય છે. गण्ठिय-सत्ताईयं अंतो सिद्धाण आहियं ॥ તે પરિમાણ ગ્રંથિભેદ ન કરનાર અભવ્ય જીવોનાં અનન્તગુણા અધિક અને સિદ્ધોનાં અનન્તમાં ભાગ જેટલા કહ્યા છે. सव्वजीवाणं कम्मं तु संगहे छद्दिसागयं । બધા જીવ છ દિશાઓમાં રહેતા કર્મ પુદગલોને સમ્યકુ પ્રકારથી ગ્રહણ કરે છે. सब्वेसु वि पएसेसु सव्वं सब्वेण बद्धगं ॥ તે બધા કર્મ પુદગલ આત્માનાં સમસ્ત પ્રદેશોની સાથે - ઉત્ત.ક. ૩૩, . ૬ (૨)-૨૮ સર્વ પ્રકારથી બદ્ધ થઈ જાય છે. १६४. कम्मट्ठगाणं वण्णाइ परूवणं ૧૪. આઠ કર્મોનાં વર્ણાદિનું પ્રરુપણ : TIMવરબિન્ને ગાવ- અંતરા, પંજ avv', યુવાપે, જ્ઞાનાવરણીય કર્મ -યાવત- અંતરાય કર્મ પાંચ વર્ણ, पंच रसे, चउफासे पण्णत्ते। બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શવાળા કહ્યા છે. - વિચા. સ. ૧૨, ૩, ૫, કુ. ૨૭ ૬. ત્યેલું પુમાવજય રિતે નવ-વસવંલહુ ૧૬૫. વસ્ત્રમાં પુદગલોપચયનાં દષ્ટાન્ત દ્વારા જીવ-ચોવીસ कम्मोवचय परूवर्ण દંડકોમાં કર્મોપચયનું પ્રરુપણ : प. वत्थस्स णं भंते ! पोग्गलोवचए किं पयोगसा, પ્ર. ભંતે ! વસ્ત્રમાં જે પુદ્ગલોનું ઉપચય થાય છે, वीससा? તે શું પ્રયોગ (પ્રયત્ન)થી થાય છે કે સ્વાભાવિક રુપથી થાય છે ? ૩. સોયમા ! થોડાસા વિ, વારસા વિા ઉ. ગૌતમ ! તે પ્રયોગથી પણ થાય છે અને સ્વાભાવિક રુપથી પણ થાય છે. प. जहाणं भंते ! वत्थस्स णं पोग्गलोवचए पयोगसा પ્ર. ભંતે ! જે પ્રમાણે વસ્ત્રમાં પુદ્ગલોનું ઉપચય વિ, વીસા વિ. પ્રયોગથી અને સ્વાભાવિક રુપથી થાય છે. तहा णं जीवाणं कम्मोवचए किंपयोगसा वीससा? તો શું તે પ્રમાણે જીવોનાં કર્મપુદ્ગલોનું ઉપચય પ્રયોગથી અને સ્વાભાવિક રુપથી થાય છે ? उ. गोयमा ! जीवाणं कम्मोवचए पयोगसा, नो ઉ. ગૌતમ! જીવોનાં કર્મપુદ્ગલોનાં ઉપચય પ્રયોગથી वीससा। થાય છે, સ્વાભાવિક રુપથી થતું નથી. 1. છે ને ! પર્વ ૩૬ પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે – 'जीवा णं कम्मोवचए पयोगसा, नो वीससा ?' "જીવોનાં કર્મ પુદ્ગલોનું ઉપચય પ્રયોગથી થાય છે, સ્વાભાવિક રુપથી થતું નથી ? उ. गोयमा ! जीवाणं तिविहे पयोगे पण्णत्ते, तं जहा- ઉ. ગૌતમ! જીવોનાં ત્રણ પ્રકારનાં પ્રયોગ કહ્યા છે, જેમકે - ૨. માયો, ૨. વયોગે, રૂ. થયો. ૧. મન પ્રયોગ, ૨. વચન પ્રયોગ, ૩. કાય પ્રયોગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy