SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮૮ प से केणट्ठेणं भंते ! एवं वुच्चइ " सव्वलोए वि य णं सव्वजीवाणं णो चक्किया केइ સુદું વા તું જેવ -ખાવ- વયંસિત્તy ?” ૩. શોચમા ! ઞયં ખં નંબુદ્દીને પીવે ખાવ-વિશેસાહિણ परिक्खेवेणं पन्नत्ते । देवे णं महिड्ढीए -जावमहाणुभागे एगं महे सविलेवणं गंधसमुग्गयं गहाय तं अवदालेइ, तं अवदालित्ता - जाव- इणामेव कट्टु केवलकप्पं जंबुद्दीवे दीवे तिहिं अच्छरानिवाएहिं तिसत्तखुत्तो अणुपरियट्टित्ताणं हव्वमागच्छेज्जा, सेनू गोयमा ! से केवलकप्पे जंबुद्दीवे दीवे तेहिं घाणपोग्गलेहिं फुडे ? હંતા, ડે, चक्किया णं गोयमा ! केइ तेसिं घाणपोग्गलाणं कोलट्ठियमायमवि -जाब- लिक्खामायमवि अभिनिवट्टेत्ता उवदंसित्तए ? णो इणट्ठे समट्ठे । से ट्ठे गोयमा ! एवं वुच्चइ ‘નો વક્રિયા ૬ મુદ્દે વા -ખાવ- વસેત્તÇ ।‘ વિયા. સ. ૬, ૩. ૨૦, મુ. જ્ - ૨૨. નીવ -ધજીવીસ¢ડનું ખરા-સોન-ચેવળ પવળ ૬. નીવા ખં ભંતે ! વિ નરા, ને ? ૩. ગોયમા ! નીવા નું નરા વિ, સોને વિ ૫. સે મેળવ્ડનું મંતે ! વં વુન્નર‘નીવા ાં નરા વિ, સોળે વિ?' उ. गोयमा ! जे णं जीवा सारीरं वेयणं वेदेंति, तेसि णं जीवाणं जरा, जेणं जीवा माणसं वेयणं वेदेंति, तेसि णं जीवाणं મે से तेणट्ठेणं गोयमा ! एवं दुच्चइ “નીવા ાં ખરા વિ; સોળે વિ ” ૐ. . વૅનેરયાળ વિ Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "સંપૂર્ણ લોકમાં રહેલ સર્વ જીવોનાં સુખ કે દુઃખને કોઈપણ પુરુષ દેખાડવામાં પૂર્વવત્ -યાવત્- કોઈ પણ પ્રમાણમાં બતાવવામાં સમર્થ નથી ?” ઉ. ગૌતમ ! આ જંબુદ્રીપ નામના દ્વીપ -યાવત્વિશેષાધિક પરિધિવાળા કહ્યા છે. ત્યાં મહદ્ધિક -યાવત્- મહાનુભાગ દેવ એક મોટા વિલેપનવાળા ગંધ દ્રવ્યનાં ડબ્બાને લઈને ઉઘાડે અને ઉઘાડીને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં ઉપર્યુક્ત જંબુદ્રીપની એકવીસ વાર પરિક્રમા કરીને શીઘ્ર પાછો ફરે તો હે ગૌતમ ! (હું તમારાથી પૂછું છું.) તે દેવની આ પ્રમાણેની શીઘ્ર ગતિથી ગંધ પુદ્દગલોનાં સ્પર્શથી આ સંપૂર્ણ જંબુદ્વીપ સ્પષ્ટ થાય છે ?(ગૌતમ !-) હા ભંતે ! તે સ્પષ્ટ થાય છે. (ભગવાન્-) હે ગૌતમ ! કોઈ પુરુષ તે ગંધ પુદ્દગલોને બોરની ગોઠલી જેટલા પણ પ્રમાણમાં -યાવલીંખ જેટલા પણ પ્રમાણમાં દેખાડવામાં સમર્થ છે ? (ગૌતમ) ભંતે ! આ અર્થ સમર્થ નથી ? માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "જીવને સુખ દુ:ખને પણ બહાર કાઢીને દેખાડવામાં -યાવત્- કોઈ પણ વ્યક્તિ સમર્થ નથી.” ૨૧. જીવ–ચોવીસ દંડકોમાં જરા-શોક વેદનનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું જીવોને જરા અને શોક હોય છે ? ઉ. ગૌતમ ! જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે ?” ઉ. ગૌતમ ! જે જીવ શારીરિક વેદના વેદ (અનુભવ કરે) છે, તેને જરા હોય છે. જે જીવ માનસિક વેદના વેદે છે, તેને શોક હોય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે.” નં.૧. આ પ્રમાણે નૈયિકોનાં (જરા અને શોક) પણ સમજી લેવા જોઈએ. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy