SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ વેદના અધ્યયન अत्थेगइया पाणा भूया जीवा सत्ता वेमायाए वेयणं वेदेंति, आहच्च सायमसायं ।” ૧. સે મેળવ્હેજું મંતે ! વૅ વુન્નર - जाव- अत्थेगइया पाणा भूया जीवा सत्ता वेमायाए वेयणं वेदेति, आहच्च सायमसायं । उ. गोयमा ! नेरइया एगंतदुक्खं वेयणं वेदेंति, आहच्च સાયં भवणवइ-वाणमंतर जोइस वेमाणिया एगंतसायं वेयणं वेदेंति, आहच्च असायं । पुढविक्काइया - जाव- मणुस्सा वेमायाए वेयणं वेदेंति, आहच्च सायमसायं । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ " - जाव- अत्थेगइया पाणा भूया जीवा सत्ता वेमायाए वेणं वेदेति आहच्च सायमसायं ।” ૧. અનશ્ર્ચિયા નું મંતે ! વમાવવુંતિ -ખાવपरूवेति- 'जावइया रायगिहे नयरे जीवा एवइयाणं जीवाणं नो चक्किया केइ सुहं वा दुहं वा -जाबकोलट्ठियामायमवि निष्फावमायमवि, कलममायमवि, मासमायमवि, मुग्गमायमवि, जूयमायमवि, लिक्खामायमवि, अभिनिवट्टेत्ता उवदंसित्तए, મે હમેય ! વં ? उ. गोयमा ! जे णं ते अन्नउत्थिया एवमाइक्खंति -ખાવ- વં પ་તિ, મિજ્યું તે વમા ંસુ । अहं पुण गोयमा ! एवमाइक्खामि - जाव- एवं परूवेमि- " सव्वलोए वि य णं सव्वजीवाणं णो चक्किया केइ सुहं वा तं चैव - जाव- उवदंसित्तए । " Jain Education International કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્વ વિમાત્રાથી વેદનાને વેદે છે અને કદાચ સુખ - દુઃખ રુપ વેદનાને પણ વેદ છે.” પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે ૧૬૮૭ -યાવત્- કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્વ વિમાત્રાથી વેદનાને વેદે છે અને કદાચ સુખ-દુઃખ રુપ વેદનાને પણ વેદે છે ? - વિયા. સ. ૬, ૩. ૨૦, સુ. શ્o ૨૦. સજોડ્યુસનીવાળમુતુનું અનુમેત્તવિવયંસિત્તેર્ ૨૦, સર્વ જીવોનાં સુખ દુઃખને અણુમાત્ર પણ દેખાડવામાં असामत्थ परूवणं અસમાર્થ્યનું પ્રરુપણ : ઉ. ગૌતમ ! નૈયિક જીવ, એકાંત દુ:ખરુપ વેદનાને વેદે છે અને ક્યારેક સુખ રુપ વેદના પણ વેદે છે. ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક એકાંત સુખરુપ વેદનાને વેદે છે અને કદાચ દુ:ખની વેદનાને પણ વેદે છે. પૃથ્વીકાયિક જીવ યાવત્- મનુષ્ય વિમાત્રાથી વેદનાને વેદે છે. કદાચ સુખ અને દુ:ખ રુપ વેદનાને પણ વેદે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે - "-યાવ- કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્વ વિમાત્રાથી વેદનાને વેદે છે અને ક્યારેક સુખ-દુઃખ રુપ વેદનાને પણ વેદે છે.” પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે “યાવપ્રરુપણા કરે છે કે - "રાજગૃહ નગરમાં જેટલા જીવ છે, તે બધાનાં દુઃખ કે સુખને -યાવત- બોરના ઠળિયા, વાલવટાણા, મગ, અડદ, જુ અને લીંખ જેટલું પણ કોઈ પુરુષ બહાર કાઢીને દેખાડી શકતા નથી. ભંતે ! આ વાત કેવી રીતે થઈ શકે છે ? ઉ. ગૌતમ ! જે અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -યાવત્- પ્રરુપણા કરે છે. તે મિથ્યા કહે છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું –યાવત્– પ્રરૂપણા કરું છું કે- કેવળ રાજગૃહ નગરમાં જ નહીં સંપૂર્ણ લોકમાં રહેલ સર્વજીવોનાં સુખ કે દુઃખને કોઈપણ પુરુષ ઉપર્યુક્ત રુપમાં યાવ- કોઈપણ પ્રમાણમાં બહાર કાઢીને બતાવી શકતા નથી.” For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy