SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૬૧ उ. गोयमा ! नेरइएहिंतो उववज्जंति, नो तिरिक्खजोणिएहिंतो उववज्जति, नो मणुस्सेहिंतो उववज्जंति, देवेहिंतो वि उववज्जंति। प. जइ नेरइएहिंतो उववज्जति किं - रयणप्पभा पुढविनेरइएहिंतो उववज्जति -जाव अहेसत्तम पुढविनेरइएहिंतो उववज्जति ? उ. गोयमा ! आइल्ला तिसु पुढवीसु उववज्जंति, ઉ. ગૌતમ!તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તિર્યંચયોનિઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, મનુષ્યોથી આવીને ઉત્પન્ન થતા નથી, દેવોથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું રત્નપ્રભાપૃથ્વીનાં નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે વાવઅધસપ્તમ-પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે પ્રથમની ત્રણ નરક પૃથ્વીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. બાકી ચાર (નરકમૃથ્વી) થી (ઉત્પત્તિનો) નિષેધ કરવો જોઈએ. જો તે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શુંભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? વાણવ્યંતર - જ્યોતિક - વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે સર્વાર્થ સિદ્ધ સુધી સમસ્ત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. શેષ દેવોથી ઉત્પત્તિનો નિષેધ કરવો જોઈએ. सेसाओ खोडेयवाओ। प. जइ देवेहिंतो उववज्जति किं - भवणवासिदेवेहिंतो उववज्जति ? वाणमंतर-जोइसिय-वेमाणियदेवेहिंतो उववज्जति? ૩. નાથ ! તેમાંfrUહુ સસુ ૩વવર્નંતિ -નવ सव्वट्ठसिद्ध त्ति। सेसा खोडेयब्वा। - વિયા, સ.? ૨, ૩.૨, મુ.૨૦ ६२. भावदेवाणं उववायंप. भावदेवा णं भंते ! कओहिंतो उववज्जंति, किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहितो उववज्जति ? ૩. યમી! નહીંવતિgમવાણીને વાગો तहा भाणियब्वो। - વિ. સ.૨૨, ૩., મુ.?? દરૂ, ભવિયવવા લવપ વિયવ ાં અંતે ! અંતર ૩ચંદ્રિતા વહિં गच्छंति ? कहिं उववज्जति? किं नेरइएसु उववज्जंति -जाव- देवेम उववज्जंति ? ૬૨. ભાવ દેવોનો ઉપપાત : પ્ર. ભંતે ! ભાવવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે -પાવત દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ વ્યુત્ક્રાંતિ પદમાં ભવનવાસીઓનાં ઉપપાતનું વર્ણન કરેલ છે તે પ્રમાણે અહીં પણ કરવું જોઈએ. ૩. ભવ્યદ્રવ્ય દેવોનું ઉદ્દવર્તન : પ્ર. ભંતે ! ભવ્ય દ્રવ્યદેવ મરીને તરત જ ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થાય છે -યાવતુ- દેવામાં આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યંચયોનિઓથી આવીને ઉત્પન્ન થતા નથી. उ. गोयमा ! नो नेरइएसु उववज्जंति, नो तिरिक्खजोणिएसु उववज्जंति, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy