SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ૩. ગયા ! તેરફષિતો સવવનંતિ, नो तिरिक्खजोणिएहिंतो उववज्जंति, नो मणुस्सेहिंतो उववज्जंति, देवेहिंतो वि उववज्जंति । प. जइ नेरइएहिंतो उववज्जंति, उ. गोयमा ! रयणप्पभापुढविनेरइएहिंतो उववज्जंति, नो सक्करप्पभापुढविनेरइएहिंतो - जाव- नो असत्तमा-पुढविनेरइएहिंतो उववज्जंति । किं रयणप्पभापुढवि-नेरइएहिंतो उववज्जंति - जावअसत्तमापुढवि- नेरइएहिंतो उववज्जंति ? ૬. जइ देवेहिंतो उववज्जंति, किं भवणवासिदेवेहिंतो उववज्जंति ? वाणमंतर - जोइसिय-वेमाणियदेवेहिंतो उववज्जंति ? ૩. શૌચમા ! મવળવાસિવેવેદિંતો વિ વવનંતિ, वाणमंतरदेवेहिंतो वि उववज्जंति, एवं सव्वदेवेसु उववाएयव्वा वक्कंतीभेएणं - जावसव्वट्टसिद्ध त्ति । - વિયા. સ.૧૨, ૩.૧, સુ.૮ ६०. धम्मदेवाणं उववायं ૬. धम्मदेवा णं भंते! कओहिंतो उववज्जंति, किं नेरइएहिंतो उववज्जंति - जाव- देवेहिंतो उववज्जंति ? उ. गोयमा ! एवं वक्कंतीभेएणं सव्वेसु उववाएयव्वा -ખાવ- સકસિદ્ધ તિ વ-તમા-અહેસત્તમા-તેડ-વાડ-ગસંવેગ્નવાસાનયअकम्मभूमग-अंतरदीवगवज्जेसु । - વિયા. સ.૧૨, ૩.૬, સુ.o ६१. देवाधिदेवाणं उववायं प. देवाधिदेवा णं भंते ! कओहिंतो उववज्जंति ? किं नेरइएहिंतो उववज्जंति -जाव देवेहिंतो उववज्जंति ? Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! તે નૈયિકોથી આવીને ઉત્પન્ન થાય છે, તિર્યંચયોનિઓથી આવીને ઉત્પન્ન થતા નથી, મનુષ્યોથી આવીને ઉત્પન્ન થતા નથી, દેવોથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો તે (નરદેવ) નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું રત્નપ્રભાપૃથ્વીના નૈયિકોથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત્- અધઃસપ્તમ-પૃથ્વીનાં નૈયિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ શર્કરાપ્રભા પૃથ્વીનાં નૈરયિકોથી -યાવ- અધઃસપ્તમ પૃથ્વીનાં નૈયિકોથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો તે દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું ભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ભવનવાસી દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. વાણવ્યંતર દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સર્વાર્થસિદ્ધ સુધીનાં બધા દેવોથી આવીને ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિનાં વિષયમાં વ્યુત્ક્રાંતિપદમાં વર્ણિત વિશેષતાનાં અનુસાર કહેવુ જોઈએ. ૬૦. ધર્મદેવોનો ઉપપાત : પ્ર. ભંતે ! ધર્મદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે -યાવત્દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આનો ઉપપાત વ્યુત્ક્રાંતિ પદમાં વર્ણિત વિશેષતાનાં અનુસાર સર્વાર્થ સિદ્ધ સુધી કહેવું જોઈએ. વિશેષ :તમઃ પ્રભા, અધઃસપ્તમ પૃથ્વી, તેજસ્કાય, વાયુકાય અસંખ્યાત વર્ષની આયુવાળા અકર્મભૂમિ જ તથા અંતર્ધીપજ જીવોથી આવીને ધર્મદેવ ઉત્પન્ન થતા નથી. ૬૧. દેવાધિદેવોનો ઉપપાત : પ્ર. ભંતે ! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત્ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy