SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨0૫૯ ૩. યમ ! મખ્ખરિદી વિ અસુરનારા ૩વવપ્નતિ, ઉ. ગૌતમ ! સમ્યગ્દષ્ટિ પણ અસુરકુમાર ઉત્પન્ન થાય છે. मिच्छद्दिट्ठी वि असुरकुमारा उववज्जंति, મિથ્યાદષ્ટિ પણ અસુરકુમાર ઉત્પન્ન થાય છે. नो सम्ममिच्छद्दिट्ठी असुरकुमारा उववज्जंति । (પરંતુ) સમ્યમિથ્યાદષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થતાં નથી. एवं असंखेज्जवित्थडेसु वि तिण्णि गमा। આ પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તારવાળા અસુરકુમારવાસોનાં માટે પણ ત્રણ-ત્રણ આલાપક કહેવા જોઈએ. एवं -जाव- गेवेज्जविमाणेसु। આ પ્રમાણે રૈવેયક વિમાનો સુધીનાં માટે પણ આલાપક કહેવા જોઈએ. अणुत्तरविमाणेसु एवं चेव, અનુત્તર વિમાનોનાં વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. णवरं-तिसु वि आलावएसु मिच्छद्दिट्ठी सम्मामि- વિશેષ : અનુત્તરવિમાનોનાં ત્રણેય આલાપકોમાં च्छद्दिट्टी य न भण्णंति। મિથ્યાદષ્ટિ અને સમ્યમિથ્યાદૃષ્ટિનું વર્ણન ન કરવું જોઈએ. સેલે એવો , શેષ બધું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. - વિચા. સ.૨ ૩, ૩.૨, મુ. ૨૪-૨૭ ५८, भवियदव्वदेवाणं उववायं ૫૮, ભવ્યદ્રવ્ય દેવોનું ઉપપાત : प. भवियदव्वदेवा णं भंते ! कओहिंतो उववज्जंति ? પ્ર. ભલે ! ભવ્ય દ્રવ્યદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहिंतो શું તે નૈરયિકોથી ઉત્પન્ન થાય છે -યાવતુ- દેવોથી उववज्जंति ? આવીને ઉત્પન્ન થાય છે ? ૩. જોયમાં ! જોરદંતો ૩વર્નંતિ, ઉ. ગૌતમ ! તે નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે. तिरिय-मणुय-देवेहिंतो वि उववज्जति । તિર્યંચ, મનુષ્ય અને દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. भेदो जहा बक्कंतीए। અહીં વ્યુત્કાન્તિ પદમાં કહ્યા અનુસાર ભેદ કહેવા જોઈએ. सव्वेसु उववायेयव्वा -जाव- अणुत्तरोववाइयत्ति। અનુત્તરોપપાતિક સુધી આ બધાની ઉત્પત્તિનાં વિષયમાં કહેવું જોઈએ. णवरं-असंखेज्जवासाउय-अकम्मभूमग-अंतरदीवग વિશેષ અસંખ્યાત વર્ષની આયુવાળા, અકર્મભૂમિજ, सव्वट्ठसिद्धवज्जं -जाव- अपराजियदेवेहिंतो वि અંતર્દી પજ અને સર્વાર્થસિદ્ધનાં જીવોને છોડીને उववज्जति । णो सव्वट्ठसिद्ध देवेहिंतो उववज्जति । (ભવનપતિથી) અપરાજીત સુધીનાં દેવો ત્યાં - વિ . સ.? ૨, ૩.૬, સુ.૭ આવીને ઉત્પન્ન થાય છે. પણ સર્વાર્થ સિદ્ધના દેવો ઉત્પન્ન થતા નથી. ५९. नरदेवाणं उववायं પ૯, નરદેવોનો ઉપપાત : प. नरदेवा णं भंते ! कओहिंतो उववज्जति? પ્ર. ભંતે ! નરદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? વિ રહિંત ૩વવતિ -નવં- હેરિંતો શું તે નૈરયિકોથી ઉત્પન્ન થાય છે -યાવતુ- દેવોથી उववज्जति ? આવીને ઉત્પન્ન થાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy