SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧૫. રયાને સમ-સમા ગવાહીમા વિ અનવરત્તિ ૫૫. નૈરયિકોનું પ્રતિસમય અપહરણ કરવા છતાં પણ परूवणं અનપહરણત્વનું પ્રરુપણ : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरड्या પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોનું પ્રત્યેક समए-समए अवहीरमाणा-अवहीरमाणा केवइए સમયમાં એક-એકનું અપહરણ કરવામાં આવે તો कालेणं अवहिया सिया ? કેટલા કાળમાં તે અપહૃત થઈ શકે છે ? उ. गोयमा!तेणं असंखेज्जा,समए-समए अवहीरमाणा ઉ. ગૌતમ ! તે નૈરયિક અસંખ્યાત છે, જો પ્રત્યેક अवहीरमाणाअसंखेज्जाहिंउस्सप्पिणी-ओसप्पिणीहिं સમયે તેનું અપહરણ કરવામાં આવે તો અસંખ્યાત अवहीरंति, नो चेव णं अवहिया सिया। ઉત્સર્પિણી-અવસર્પિણીઓમાં અપહૃત થશે, પરંતુ તેનું અપહરણ થઈ શકતું નથી. પુર્વ -ગાવ- મહેસાઈ આ પ્રમાણે અધસપ્તમ પૃથ્વી સુધી અપહરણ - નીવા, ઘહિ. રૂ. ૩.૨, મુ.૮૬ (૨) જાણવું જોઈએ. ૬. વેનિયવાળ સમગહરમાને વિનવાહરણ પs વૈમાનિક દેવોનું પ્રતિસમય અપહરણ કરવા છતાં પણ परूवर्ण અનપહરણત્વનું પ્રરુપણ : प. सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवा समए समए પ્ર, ભંતે ! સૌધર્મ- ઈશાનકલ્પનાં દેવોમાંથી જો પ્રત્યેક अवहीरमाणा-अवहीरमाणा केवइएणं कालेणं સમયમાં એક-એકનું અપહરણ કરવામાં આવે તો अवहिया सिया ? કેટલા કાળમાં તે અપહૃત થઈ શકશે ? उ. गोयमा!तेणं असंखेज्जा,समए-समए अवहीरमाणा- ઉ. ગૌતમ ! તે દેવ અસંખ્યાત છે, જો પ્રત્યેક સમયે अवहीरमाणा असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पि તેનું અપહરણ કરવામાં આવે તો અસંખ્યાત णीहिं अवहीरंति, नो चेव णं अवहिया सिया ઉત્સર્પિણી-અવસર્પિણીઓમાં અપહૃત થશે. પરંતુ -બવ- સહા તેનું અપહરણ થઈ શકતું નથી. પૂર્વોક્ત વર્ણન સહસ્ત્રાર દેવલોક સુધી કરવું જોઈએ. आणयादिसु चउसु वि। આનતાદિ ચાર કલ્પોમાં પણ આ પ્રમાણે જાણવું જોઈએ. प. गेवज्जेसुअणुत्तरेसुय विमाणेसुणं भंते! समए-समए પ્ર. ભંતે ! રૈવેયક અને અનુત્તરવિમાનોમાંથી જો अवहीरमाणा-अवहीरमाणा केवइएणं कालेणं પ્રત્યેક સમયમાં એક-એકનું અપહરણ કરવામાં अवहिया सिया? આવે તો કેટલા કાળમાં તે અપહૃત થઈ શકશે ? उ. गोयमा! तेणं असंखेज्जा,समए-समए अवहीरमाणा ગૌતમ ! તે અસંખ્યાત છે, જો પ્રત્યેક સમયમાં તેનું अवहीरमाणा पलिओवमस्स असंखेज्जइभागमेत्तेणं અપહરણ કરવામાં આવે તો પલ્યોપમનાં अवहीरंति, नो चेव णं अवहिया सिया। અસંખ્યાતમાં ભાગમાં તે અપહૃત થશે. પરંતુ તેનું અપહરણ થઈ શકતું નથી. - નવા.પfs. ૨, ૩.૨, મુ.૨૦ ? (૬) ૧૭. ત્રિા નુ દિમાળ વવાય - ૫૭. ચાર પ્રકારનાં દેવોમાં સમ્ય દષ્ટિઓ આદિની ઉત્પત્તિનું પ્રરુપણ : प. चोसट्ठीए णं भंते ! असुरकुमारावाससयसहस्सेसु પ્ર. ભંતે ! ચોંસઠ (૬૪) લાખ અસુરકુમારાવાસોમાંથી संखेज्जवित्थडेसु असुरकुमारावासेसु - સંખ્યાત યોજન વિસ્તારવાળા અસુરકુમારવાસોમાંकिं सम्मदिट्ठी असुरकुमारा उववज्जंति ? શું સમ્યગુદૃષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થાય છે ? मिच्छद्दिट्ठी असुरकुमारा उववज्जति, મિથ્યાદષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થાય છે ? सम्ममिच्छट्टिी असुरकुमारा उववज्जति ? સમ્યગૃમિથ્યાદષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થાય છે ? ઉ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy