SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૫૭ किं सम्मदिट्ठी नेरइया उबटुंति ? मिच्छादिट्ठी नेरइया उबटुंति ? सम्मामिच्छद्दिट्ठी नेरइया उव्वटुंति ? ૩. કોથમી ! પુર્વ રેવા. प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडा नरगा किं सम्मदिट्ठीहिं नेरइएहिं अविरहिया ? मिच्छादिट्ठीहिं नेरइएहिं अविरहिया, सम्मामिच्छद्दिट्ठीहिं नेरइएहिं अविरहिया ? उ. गोयमा ! सम्मदिट्ठीहिं वि नेरइएहिं अविरहिया, શું સમ્યગ્દષ્ટિ નૈરયિક ઉદ્વર્તન કરે છે ? મિથ્યાદષ્ટિ નૈરયિક ઉદ્વર્તન કરે છે ? કે સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિક ઉદ્વર્તન કરે છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત્ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ નરકા વાસોમાંથી સંખ્યાત યોજન-વિસ્તૃત નરકાવાસ શું સમ્યદૃષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે ? મિથ્યાદષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે ? કે સમ્યમિથ્યાદષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે? ઉ. ગૌતમ ! સમ્યગુદૃષ્ટિ નૈરયિકોથી પણ અવિરહિત मिच्छादिदीहिं वि नेरइएहिं अविरहिया. सम्मामिच्छदिट्ठीहिं नेरइएहिं अविरहिया, વિરદિયા વા | एवं असंखेज्जवित्थडेसु वि तिणि गमगा भाणियब्वा। एवं सक्करप्पभाए वि। મિથ્યાદષ્ટિ નૈરયિકોથી પણ અવિરહિત છે, સમ્યગમિથ્યાદષ્ટિ નૈરયિકોથી ક્યારેક અવિરહિત છે અને ક્યારેક વિરહિત છે. આ પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોનાં વિષયમાં પણ ત્રણેય આલાપક કહેવા જોઈએ. આ પ્રમાણે શર્કરામભા પૃથ્વીનાં માટે પણ જાણવું જોઈએ. આ પ્રમાણે તમે:પ્રભા પૃથ્વી સુધી પણ ત્રણેય આલાપક કહેવા જોઈએ. પ્ર. ભંતે ! અધઃસપ્તમપૃથ્વીનાં પાંચ અનુત્તર -વાવ અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં શું સમ્યગુદૃષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? વે નાવ-તમા प. अहेसत्तमाए णं भंते ! पुढवीए पंचसु अणुत्तरेसु -जाव- असंखेज्जवित्थडेसु नरए किं - सम्मदिट्ठी नेरइया उववज्जति ? मिच्छादिट्ठी नेरइया उववज्जंति ? सम्मामिच्छद्दिठ्ठी नेरइया उववज्जति ? उ. गोयमा ! सम्मदिट्ठी नेरइया न उववज्जंति, मिच्छादिट्ठी नेरइया उववज्जति, सम्मामिच्छद्दिट्ठी नेरइया न उववज्जति। एवं उबदति वि। अविरहिए जहेव रयणप्पभाए। મિથ્યાદૃષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? કે સમ્યમિથ્યાષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (ત્યાં) સમ્યગુદૃષ્ટિ અને સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થતા નથી. પરંતુ મિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઉદ્દવર્તનાનાં વિષયમાં પણ કહેવું જોઈએ. રત્નપ્રભા પૃથ્વીનાં સમાન અહીં પણ અવિરહિત આદિનું વર્ણન કરવું જોઈએ. આ પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોનાં વિષયમાં પણ ત્રણેય આલાપક કહેવા જોઈએ. एवं असंखेज्जवित्थडेस वि तिण्णि गमगा। - વિચા. સ.? ૨, ૩.૨, મુ.૨૬-૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy