________________
૨૦૫
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૩.
૧૩. ગુડમન્નિયા વિસિવીરંડા સિદ્ધાળ૨ ૫૩. ચોર્યાસી - સમર્શતાદિ વિશિષ્ટ ચોવીસ દંડકો અને अप्पबहुत्तं
સિદ્ધોનો અલ્પ બહુત્વ : प. एएसि णं भंते ! नेरइयाणं चुलसीइ समज्जियाणं પ્ર. ભંતે ! આ ચોર્યાસી - સમર્જીત –ચાવતુ- અનેક ___-जाव-चुलसीइहिं य नो चुलसीईए य समज्जियाणं ચોર્યાસી અને એક નો ચોર્યાસી-સમજીત નૈરયિકોમાં
कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया ? કોણ કોનાથી અલ્પ યાવત- વિશેષાધિક છે ? गोयमा! सब्वेसिंअप्पाबहुगंजहाछक्कसमज्जियाणं ઉ. ગૌતમ ! જે પ્રમાણે પક સમજીત આદિ જીવોનો -નર્વિ- ભજિયા
અલ્પ બહુત્વ કહ્યો તે પ્રમાણે ચોર્યાસી સમજીત આદિ જીવોનો વૈમાનિકો સુધી અલ્પબદુત્વ કહેવો
જોઈએ. णवरं-अभिलावो चुलसीयओ।
વિશેષ : અહીં પક” નાં સ્થાનમાં ચોર્યાસી”
શબ્દ કહેવો જોઈએ. प. एएसि णं भंते ! सिद्धाणं चुलसीइ समज्जियाणं, પ્ર. ભંતે ! ચોર્યાસી સમર્જીત, नो चुलसीइ समज्जियाणं,
નો ચોર્યાસી-સમર્જીત તથા चुलसीइए य नो चुलसीईए य समज्जियाणं कयरे ચોર્યાસી અને નો ચોર્યાસી-સમજીત સિદ્ધોમાં कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा ?
કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवा सिद्धा चुलसीईए य नो ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ ચોર્યાસી અને નો चुलसीईए य समज्जिया,
ચોર્યાસી-સમજીત સિદ્ધ છે. २. चुलसीइ समज्जिया अणंतगुणा,
૨. (તેનાથી) ચોર્યાસી-સમજીત સિદ્ધ અનન્ત
ગુણા છે. રૂ. નો ચુસી સમન્નિયા ગંતા
૩. (તેનાથી)નો ચોર્યાસી-સમજીત સિદ્ધ અનન્ત- વિચા. સ. ૨૦૩.૦, કુ.૧૫-૧૬
ગુણા છે. ૬૪, સત્તનાપુરી સદિશાવવવાદિ-વ્યા- ૫૪, સાત નરક ૫થ્વીઓમાં સમ્યગદષ્ટિઓ આદિનું ઉત્પાદ अविरहियत्त परूवणं
ઉદ્વર્તન અને અવિરહિતત્વનું પ્રરુપણ : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु
નરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા
નરકાવાસોમાંकिं सम्मदिट्ठी नेरइया उववज्जति ?
શું સમ્યગદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? मिच्छादिट्ठी नेरइया उववज्जति ?
મિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? सम्मामिच्छद्दिट्टी नेरइया उववज्जति ?
કે સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! सम्मदिट्ठी वि नेरइया उववज्जंति,
ઉ. ગૌતમ ! આમાં સમ્યગુદૃષ્ટિ નૈરયિક પણ ઉત્પન્ન
થાય છે, मिच्छादिट्ठी वि नेरइया उववजंति,
મિથ્યાદષ્ટિ નૈરયિક પણ ઉત્પન્ન થાય છે, नो सम्मामिच्छद्दिट्टी नेरइया उववज्जंति।
(પરંતુ) સમ્યગુ મિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થતા
નથી. प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए પ્ર. ભંતે ! આ રત્નપ્રભાપૃથ્વીનાં ત્રીસ લાખ નરકાવાनिरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु,
સોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org