SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન (૩) સત્તારિ પુરિમનાયા પળત્તા, તં નહીંછુ.આયંતમે ગામમેળે, જે પરંતમે, ૨. પરમે ગામમેળે, જે આયંતમે, રૂ. ૫ે આયંને વિ, પરંતમે વિ, ૪. શે જો આયત્ને, જો પરંમે ॥ - · ટાળું. અ. ૪, ૩. ૨, સુ. ૨૮૭ ३५. आयंभरं-परंभरं पडुच्च पुरिसाणं चउभंग परूवणं (૨) પત્તારિ પુરિતનાયા પળત્તા, તં નહીં१. आयंभरे णाममेगे णो परंभरे, ૨. પરંમરે ગામમેળે, જો સયંમરે, રૂ. ૫ે આયંમરે વિ, પરંમરે વિ, ૪. પે ો ઞયંમરે, જો પરંમરે । - ટાળ્યું. અ. ૪, ૩. ૨, સુ. ૩૨૭ (૨) ३६. इहत्थं परत्थं पडुच्च पुरिसाणं चउभंग परूवणं परूवणं (૨) પત્તારિ પુરિતનાયા વળત્તા, તં નહીં છુ. ખાતિસંપળે ગામમેળે, ળો જસંપળે, (૨) વૃત્તારિ રિસનાયા વળત્તા, તં નહીંછુ. દત્યે મમળે, તે પરત્વે, ૨. પરત્વે ગામમેળે, તે ફહત્ય, રૂ.ì હત્યે વિ, વરત્યે વિ, ૪. પે ો ફદત્યે, જો પરત્વે । ટાળે. ૧. ૪, ૩. રૂ, મુ. ૨૨૭ (૨૩) રૂ૭. નાઇ-જ-વ-વ-મુય-સીજવિવાયાપુરિક્ષાબંધનમેળ ૩૭. Jain Education International ૧૮૧૫ (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ પોતાનું દમન કરે છે પરંતુ બીજાનું દમન કરતા નથી. ૨. કેટલાક પુરુષ બીજાનું દમન કરે છે પરંતુ પોતાનું દમન કરતા નથી. ૩. કેટલાક પુરુષ પોતાનું પણ દમન કરે છે અને બીજાનું પણ દમન કરે છે. ૪. કેટલાક પુરુષ પોતાનું દમન કરતા નથી અને બીજાનું પણ દમન કરતા નથી. ૩૫. આત્મભર-પરંભરની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભૂગોનું પ્રરુપણ : (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ આભંભર (પોતાનું ભરણ-પોષણ કરનાર) હોય છે પરંતુ પરંભર (બીજાનું ભરણ-પોષણ કરનાર) હોતા નથી. ૨. કેટલાક પુરુષ પરંભર હોય છે પરંતુ આત્મભર હોતા નથી. ૩. કેટલાક પુરુષ આત્મભર પણ હોય છે અને પરંભર પણ હોય છે. ૪. કેટલાક પુરુષ આત્મભર પણ હોતા નથી અને પરંભર પણ હોતા નથી. ૩૬, ઈહાર્થ-પરાર્થની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભૂગોનું પ્રરુપણ : (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ઇહલૌકિક પ્રયોજનવાળા હોય છે પરંતુ પરલૌકિક પ્રયોજનવાળા હોતા નથી, ૨. કેટલાક પુરુષ પરલૌકિક પ્રયોજનવાળા હોય છે પરંતુ ઇહલૌકિક પ્રયોજનવાળા હોતા નથી, ૩. કેટલાક પુરુષ ઇહલૌકિક પ્રયોજનવાળા પણ હોય છે અને પરલૌકિક પ્રયોજનવાળા પણ હોય છે. ૪. કેટલાક પુરુષ ઇહલૌકિક પ્રયોજનવાળા પણ હોતા નથી અને પરલૌકિક પ્રયોજનવાળા પણ હોતા નથી. જાતિ-કુળ-બળ-રુપ-શ્રુત અને શીલની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ : (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy