SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩૩. મો-પરસ મ7ધુ વિવાર રિલા મંન ૩૩. સ્વ-પરનાં નિગ્રહ કરવાની વિવાથી પુરુષનાં ચતુર્ભાગોનું परूवणं પ્રરુપણ : (૨) રારિ પુરિસનાયા TOા, તં નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अप्पणो णाममेगे अलमंथू भवइ, णो परस्स, ૧. કેટલાક પુરુષ પોતાનો નિગ્રહ કરવામાં સમર્થ હોય છે પરંતુ બીજાનો નિગ્રહ કરવામાં સમર્થ હોતા નથી. २. परस्स णाममेगे अलमंथू भवइ, णो अप्पणो, ૨. કેટલાક પુરુષ બીજાનો નિગ્રહ કરવામાં સમર્થ હોય છે પરંતુ પોતાનો નિગ્રહ કરવામાં સમર્થ હોતા નથી. ३. एगे अप्पणो वि अलमंथू भवइ, परस्स वि, ૩. કેટલાક પુરુષ પોતાનો પણ નિગ્રહ કરવામાં સમર્થ હોય છે અને બીજાનો પણ નિગ્રહ કરવામાં સમર્થ હોય છે. ४. एगे णो अप्पणो अलमंथू भवइ, णो परस्स । ૪. કેટલાક પુરુષ પોતાનો નિગ્રહ કરવામાં સમર્થ - Tv. . ૪, ૩. ૨, મુ. ૨૮૬ હોતા નથી અને બીજાનો પણ નિગ્રહ કરવામાં સમર્થ હોતા નથી. રૂ૪, ગાં- વતાવિવાપુરા જાવ- ૩૪, આત્મ-પરનાં અંતકરાદિની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) વારિ પુરિસનીય TUITI, તે ના (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. आयंतकरे णाममेगे, णो परंतकरे, ૧. કેટલાક પુરુષ પોતાના ભવનો અંત કરે છે પરંતુ બીજાના ભવનો અંત કરતા નથી. (જેમ- ગજસુકુમાર) ૨. પરંતરે નામને, જે માયંતરે, કેટલાક પુરુષ બીજાનાં ભવનો અંત કરે છે પરંતુ પોતાના ભવનો અંત કરતા નથી. (જેમ-અચરમ શરીરી આચાર્ય) રૂ. જે માયંતરે વિ, પરંતરે વિ, ૩. કેટલાક પુરુષ પોતાના ભવનો પણ અંત કરે છે અને બીજાનાં ભવનો પણ અંત કરે છે. (જેમ તીર્થકર ભગવંત) ૪. જે માયંતરે, ન તરે ! ૪. કેટલાક પુરુષ પોતાના ભવનો પણ અંત કરતા નથી અને બીજાનાં ભવનો પણ અંત કરતા નથી. (જેમ-પ્રભવસ્વામી) (૨) રારિ પુરિસનાયા પU/T, નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. आयंतमे णाममेगे, णो परंतमे, ૧. કેટલાક પુરુષ સ્વયંને ખેદ-ખિન્ન કરે છે પરંતુ બીજાને ખેદ-ખિન્ન કરતા નથી. ૨. પરંતને નામે, જે માયંતને, કેટલાક પુરુષ બીજાને ખેદ-ખિન્ન કરે છે પરંતુ સ્વયંને ખેદ- ખિન્ન કરતા નથી. રૂ. જે માયંત વિ. પરંતને વિ, ૩. કેટલાક પુરુષ સ્વયંને પણ ખેદ-ખિન્ન કરે છે અને બીજાને પણ ખેદ-ખિન્ન કરે છે. ४. एगे णो आयंतमे, णो परंतमे। ૪. કેટલાક પુરુષ સ્વયંને પણ ખેદ-ખિન્ન કરતા નથી અને બીજાને પણ ખેદ-ખિન્ન કરતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy