SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭૪ | Better Ext=it! HERE કtiLEGINEETItliliittitrifitft.ttflE stltftltftufflIT fill/Ellllllllllllllllllll==Hl/Etilit titlet it # #Entertainty ના #ના## #### ####કા કક્ષાના E-HEIR રત્નપ્રભા આદિ છ પૃથ્વીઓમાં સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે પરંતુ સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થતા નથી. ઉદ્વર્તન પણ સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ નૈરયિકોનો જ થાય છે. સાતમી નરકમાં માત્ર મિથ્યાષ્ટિ જીવ ઉત્પન્ન થાય છે અને તે જ ઉદ્વર્તન કરે છે. નરકગતિ સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિકોથી કદાચિત્ અવિરહિત છે અને કદાચિત વિરહિતુ પણ હોય છે. રત્નપ્રભા આદિ પૃથ્વિઓના નૈરયિકોનું જો પ્રત્યેક સમયમાં એક-એક ને અપહરણ કરવામાં આવે તો તે અસંખ્યાત ઉત્સર્પિણીઓ, અવસર્પિણીઓમાં અપહૃત થશે પરંતુ તેનું અપહરણ થયું નથી. વૈમાનિક દેવોમાં પ્રત્યેક સમયમાં એકનું અપહરણ કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સપિણઓ અને અવસર્પિણીઓ લાગશે પરંતુ તેનું અપહરણ થશે નહિ. રૈવેયક અને અનુત્તર વિમાનોમાંથી અપહરણ કરવામાં આવે તો તે પલ્યોપમ ના અસંખ્યાતમાં ભાગમાં અપહૃત થશે પરંતુ તેનું અપહરણ થતું નથી. નૈરયિકોની જેમ દેવોમાં પણ સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવ ઉત્પન્ન થાય છે પરંતુ પાંચ અનુત્તર વિમાનોમાં માત્ર સમ્યગૃષ્ટિ દેવ જ ઉત્પન્ન થાય છે. વ્યુત્કાન્તિ અધ્યયનમાં ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવ દેવોના ઉ૫પાત અને ઉદ્દવર્તનનું પણ વર્ણન છે. ભવ્ય દ્રવ્ય દેવ ઉદ્દવર્તન કરી દેવોમાં ઉત્પન્ન થાય છે. નરદેવ ઉદ્વર્તન કરીને નરકમાં ઉત્પન્ન થાય છે. ધર્મદેવ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. દેવાધિદેવ સિદ્ધ થાય છે -વાવ- સર્વદુ:ખોનો અંત કરે છે. ભાવ દેવોની ઉદ્વર્તના અસુરકુમારોની જેમ છે. અસંયત ભવ્યદ્રવ્યદેવ અવિરાધિત સંયમી -ચાવતુ- શ્રદ્ધા ભ્રષ્ટ વેષધારી જીવ જો દેવલોકમાં ઉત્પન્ન થાય તો ક્યાં ક્યાં ઉત્પન્ન થશે એનું પણ આ અધ્યયનમાં નિર્દેશ છે. જે જીવ આચાર્ય, ઉપાધ્યાય, કુળ, ગણ અને સંઘના પ્રત્યેનીક હોય છે તથા તેના અવર્ણવાદ કરે છે, મિથ્યાત્વના અભિનિવેશ યુક્ત હોય છે. ઘણાવર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને પણ પાપ આલોચના કરતા નથી તે અકાલમાં કાળ કરી કિલ્વિષિક દેવરુપમાં ઉત્પન્ન થાય છે. કેટલાક કિલ્વિષિક દેવ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર-પાંચ ભવ કરી સંસાર મુક્ત થઈ જાય છે અને કેટલાક સંસાર-કાન્તારમાં પરિભ્રમણ કરતા રહે છે. તે મહદ્ધિક દેવ મહાદ્યુતિ, મહાબળ, મહાયશ અને મહાસુખવાળા હોય છે. પૃથ્વીકાય, અપૂકાય અને વાયુકાયના જીવ રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં મારણાંતિક સમુદ્દઘાતથી સમવહત થઈ સૌધર્મકલ્પ આદિ દેવલોકમાં પૃથ્વીકાય આદિ રુપમાં ઉત્પન્ન થાય છે ત્યારે બે વિકલ્પ સંભવ છે- (૧) તે જીવ પહેલા ઉત્પન્ન થાય છે અને પછી પુદગલ ગ્રહણ કરે છે. (૨) પહેલા તે પુદગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે. staurangil III IITE B ritis/I/IIIIFFITHHffi Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy