SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૫૩ उ. गोयमा ! पुढविकाइया नो बारस समज्जिया, ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક ન દ્વાદશ-સમર્જીત છે, ન नोबारस समज्जिया, नो बारसएण य नोबारसएण નોદ્વાદશ-સમર્જીત છે અને ન દ્વાદશ-સમજીત નો य समज्जिया, बारसएहिं समज्जिया वि, बारसएहिं દ્વાદશ-સમર્જીત છે, પરંતુ અનેક દ્વાદશ-સમર્જીત છે य नो बारसएण य समज्जिया वि। અને અનેક દ્વાદશ અને એક નોદ્વાદશ-સમજીત છે. प. से केणद्वेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે“पुढविकाइया नो बारस समज्जिया -जाव "પૃથ્વીકાયિક દ્વાદશ-સમર્જીત નથી ચાલતુ-અનેક बारसएण य नो बारसएण य समज्जिया वि?" દ્વાદશ અને એક નોદ્વાદશ-સમર્જીત છે?” उ. गोयमा!१.जेणं पुढविकाइयाऽणेगेहिं बारसएहिं ઉ. ગૌતમ ! ૧. જે પૃથ્વીકાયિક જીવ (એક સમયમાં पवेसणगं पविसंति ते णं पुढविकाइया बारसएहिं એક સાથે) અનેક દ્વાદશની સંખ્યામાં પ્રવેશ કરે છે समज्जिया। તે પૃથ્વીકાયિક અનેક દ્વાદશ-સમર્જીત છે. २. जे णं पुढविकाइयाऽणेगेहिं बारसएहिं, अन्नेण ૨. જે પૃથ્વીકાયિક જીવ અનેક દ્વાદશ તથા જઘન્ય य जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, એક, બે કે ત્રણ અને उक्कोसेणं एक्कारसएणं पवेसणएणं पविसंति ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશથી પ્રવેશ કરે છે, તે પૃથ્વી'ते णं पुढविकाइया बारसएहिंय नो बारसएण य કાયિક અનેક દ્વાદશ અને એક નો દ્વાદશ-સમર્જીત છે.' समज्जिया। से तेणटेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "पुढविकाइयानो बारस समज्जिया-जाव-बारसएण “પૃથ્વીકાયિક દ્વાદશ-સમજીત નથી -પાવત-અનેક य नो बारसएण य समज्जिया वि" દ્વાદશ નોદ્વાદશ-સમજીત પણ છે. હું ૨૩-૨૬gવે -ગાવ- વાસ્તવ ૬.૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી આલાપક કહેવા જોઈએ. હું ૨૩-૨૪, રેલિયા -નવિ- માળિયા ૮.૧૭-૨૪. બેઈન્દ્રિય જીવોથી વૈમાનિકો સુધી આ પ્રમાણે જાણવું જોઈએ. सिद्धा जहा नेरइया। સિદ્ધોનું વર્ણન નરયિકોનાં સમાન સમજવું જોઈએ. - વિચા. સ. ૨૦, ૩. ૨૦, મુ. ૪૨-૪૭ ૧૨ વાર સમન્નયા વિસિદૃ વસવંદના સિદ્ધા ૨ ૫૧. દ્વાદશ સમર્શતાદિ વિશિ ચોવીસ દંડકોનું અને સિદ્ધોનું अप्पवहुत्तं અલ્પબદુત્વ : प. एएसिणं भंते! नेरइयाणं बारस समज्जियाणं-जाव- પ્ર. ભંતે ! આ દ્વાદશ-સમર્જીત -વાવ- અનેક દ્વાદશबारसेहि य नो बारसएण य समज्जियाण य कयरे અને એક નો દ્વાદશ-સમર્જીત નૈરયિકોમાં કોણकयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? કોનાથી અલ્પ -જાવત- વિશેષાધિક છે ? उ. गोयमा! सब्बेहि अप्पबहगंजहाछक्कसमज्जियाणं, ઉ. ગૌતમ! જે પ્રમાણે પક- સમર્જત આદિ જીવોનો અલ્પબહુત્વ કહ્યો તે પ્રમાણે દ્વાદશ-સમજીત આદિ બધા જીવોનું અલ્પબદુત્વ કહેવો જોઈએ. णवर-बारसाभिलावो, વિશેષ: “પર્ક”નાં સ્થાનમાં દ્વાદશ” એવો અભિલાપ કરવો જોઈએ. सेसं तं चेव। શેપ બધુ પૂર્વવત છે. - વિય. સ. ૨૦, ૩. ૨૦, મુ. ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy