SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧૨. ચડવીસદંડનું સિદ્ધેયુ ય પુરુસોતમપ્નિયાઃ પવળ- ૫૨. ચોવીસ દંડકો અને સિદ્ધોમાં ચોર્યાસી સમર્જીતાદિનું પ્રરુપણ : પ. . . નેરયા નું મંતે ! વિં છુ. યુસીસમજ્જિયા, २. नो चुलसीइसमज्जिया, ३. चुलसीईए य नो चुलसीईए य समज्जिया, ४. चुलसीईहिं समज्जिया, ५. चुलसीइहि य नो चुलसीईए य समज्जिया ? ૩. ગોયમા ! નેરડ્યા વુલસીસનષ્ક્રિયા વિ -ખાવचुलसीईहिं य नो चुलसीईए य समज्जिया वि । ૫. સે દે ́ મંતે ! વં મુત્ત્વ - “नेरइया चुलसीइ समज्जिया वि - जाव - चुलसीईहिं य नो चुलसीईए समज्जिया वि ? उ. गोयमा ! १. जे णं नेरइया चुलसीईएणं पवेसण ए पविसंति 'ते णं नेरइया चुलसीइ समज्जिया ।' २. जे णं नेरइया जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं तेसीइ पवेसणएणं पविसंति 'ते णं नेरइया नो चुलसीइ समज्जिया ।' ३. जे णं नेरइया चुलसीईएणं अन्नेण य जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं तेसीईएणं पवेसणएणं पविसंति ‘ते णं नेरइया चुलसीईए य नो चुलसीईए य समज्जिया ।' ४. जेणं नेरइयाऽणेगेहिं चुलसीईएहिं पवेसणएणं पविसंति 'ते णं नेरइया चुलसीईहिं समज्जिया ।' + जेणं नेरइयाऽणेहिं चुलसीईएहिं अन्नेण य जहन्नेणं एक्केण वा, હિંવા, तीहिं वा, . उक्कोसेणं तेसीयरणं पवेसणएणं पविसंति 'ते णं नेरइया चुलसीईहिं य नो चुलसीईए य समज्जिया ।' से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ“नेरइया चुलसीइसमज्जिया वि - जाव- चुलसीईहिं य नो चुलसीईए य समज्जिया वि ।” ૐ. ૨-૧૧. વૅ અસુરનારા –નાવ- ળિયજુનારા Jain Education International પ્ર. દં.૧. ભંતે ! શું નૈરયિક જીવ ૧. ચોર્યાસી સમર્જીત છે. ૨. નો ચોર્યાસી- સમર્જીત છે, ૩. ચોર્યાસીનોચોર્યાસી - સમર્જીત છે, ૪. અનેક ચોર્યાસીસમર્જીત છે કે પ. અનેક ચોર્યાસી અને એક નોચોર્યાસી- સમર્જીત છે ? ઉ. ગૌતમ ! નૈરયિક ચોર્યાસી- સમર્જીત પણ છે -યાવ- અનેક ચોર્યાસી અને એક નો ચોર્યાસીસમર્જીત પણ છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહવાય છે કે - નૈયિક જીવ ચોર્યાસી સમર્જીત પણ -યાવઅનેક ચોર્યાસી નો-ચોર્યાસી સમર્જીત પણ છે ?” ઉ. ગૌતમ ! ૧. જે નૈરયિક (એક સમયમાં એક સાથે) ચોર્યાસી (૮૪) પ્રવેશ (દ્વાર)થી પ્રવેશ કરે છે, તે નૈયિક ચોર્યાસી- સમર્જીત છે.' ૨. જે નૈરયિક જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ (એક સાથે) ત્રેયાસી (૮૩) પ્રવેશ દ્વારથી પ્રવેશ કરે છે, તે નૈયિક નોચોર્યાસી-સમર્જીત છે.’ ૩, જે નૈરિયક એક સાથે, એક સમયમાં ચોર્યાસી તથા અન્ય જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ત્રેયાસી (૮૩) (એક સાથે) પ્રવેશદ્વારથી પ્રવેશ કરે છે. તે નૈરિયક ચોર્યાસી નોચોર્યાસીસમર્જીત છે.' ૪, જે નૈરિયક એક સાથે એક સમયમાં અનેક ચોર્યાસી પ્રવેશદ્વારથી પ્રવેશ કરે છે. તે નૈયિક અનેક ચોર્યાસી-સમર્જીત છે.' ૫, જે નૈરિયક એક-એક સમયમાં અનેક ચોર્યાસી તથા જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ શ્રેયાસી પ્રવેશદ્વારથી પ્રવેશ કરે છે, 'તે નૈરિયક અનેક ચોર્યાસી અને એક નોચોર્યાસી- સમર્જીત છે. માટે હે ગૌતમ ! એવુ કહેવાય છે કે - "નૈયિક જીવ ચોર્યાસી સમર્જિત પણ છે -યાવત્અનેક ચોર્યાસી અને એક નો ચોર્યાસી-સમર્જીત પણ છે.” નં.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી કહેવું જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy