SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૧૦૭ ૨૦૪. વીસાપુ નો વવાય-૩ વિ- 1. ૨ , સ મેતે ! નેરા ૩વવનંતિ, असओ भंते ! नेरइया उववज्जति ? ૩. યા! સો નેરથી ૩વવનંતિ, नो असओ नेरइया उववज्जति । હું ૨-૨૪, -વિ- માળિયા ૫. . ૨. સો મંતે ! જોરથી ૩બ્રતિ, असओ भंते ! नेरइया उबटुंति, ૩. કાયા ! સમો નેરથી દૃતિ, नो असओ नेरइया उव्वद॒ति । ઢં. ૨-૨૪. પૂર્વ ના - તેમાયા, णवर-जोइसिय-वेमाणिएस “चयंति" भाणियव्वं । . ટ્રે ૨-૨૪, સગો મંતે ! નૈરથા ૩વવપ્નતિ, असओ भंते ! नेरइया उववज्जति ? ૧૦૪, ચોવીસ દંડકોમાં સત્ત્વનાં ઉત્પાદ ઉદ્દવર્તનનું પ્રરુપણ : પ્ર. ૬.૧. ભંતે! સત્ (વિદ્યમાન)નૈરયિક જીવ ઉત્પન્ન થાય છે કે અસતુ (અવિદ્યમાન) નૈરયિક જીવ ઉત્પન્ન થાય છે ? ઉ. ગાંગેય ! સત્ નૈરયિક ઉત્પન્ન થાય છે, પરંતુ અસતું નૈરયિક ઉત્પન્ન થતાં નથી. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. પ્ર. ૮.૧. ભંતે ! સત્ નૈરયિક ઉદ્વર્તન કરે છે કે અસત્ નૈરયિક ઉદ્વર્તન કરે છે ? ઉ. ગાંગેય ! સત્ નૈરયિક ઉદ્વર્તન કરે છે, પરંતુ અસત્ નૈરયિક ઉદ્વર્તન કરતા નથી. દ.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિશેષ : જ્યોતિક અને વૈમાનિક દેવોનાં માટે ચ્યવન' કરે છે એવું કહેવું જોઈએ. પ્ર. ૬, ૧-૨૪, ભંતે ! નૈરયિક જીવ સત નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે ભંતે ! અસતુ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ભંતે ! અસુરકુમાર દેવ સતુ અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે કે અસતુ અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે વાવત- સતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે કે અસતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે ? ૬.૧-૨૪, સત્ નૈરયિકોમાંથી ઉદ્દવર્તન કરે છે કે અસત્ નૈરયિકોમાંથી ઉદ્વર્તન કરે છે ? સત્ અસુરકુમારોમાંથી ઉદ્દવર્તન કરે છે કે અસત અસુરકુમારોમાંથી ઉદ્વર્તન કરે છે. આ પ્રમાણે વાવતુ- સતુ વૈમાનિકોમાંથી ચ્યવન કરે છે કે અસત્ વૈમાનિકોમાંથી ચ્યવન કરે છે ? ઉ. ગાંગેય ! નૈરયિક જીવ સત્ નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અસત્ નૈરયિકોમાંથી ઉત્પન્ન થતા નથી. સત્ અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે, सओ असुरकुमारा उववज्जंति, असओ असुरकुमारा उववज्जति, एवं -जाव-सओ वेमाणिया उववज्जति, असओ वेमाणिया उववज्जति ? હું ૨-૨૪, સો ને ઉન્નતિ, असओ नेरइया उबटुंति, सओ असुरकुमारा उबटुंति, असओ असुरकुमारा उब्वटुंति, एवं -जाव- सओ वेमाणिया चयंति, असओ वेमाणिया चयंति ? ૩. iીયા ! સૌ ને રા ૩વવપ્નતિ, नो असओ नेरइया उववज्जंति, सओ असुरकुमारा उववज्जंति, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy