SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨૬ धरणस्स णं भंते! नागकुमारिंदस्स नागकुमाररण्णो कइ अग्गमहिसीओ - जाव- पन्नत्ताओ ? ૩. મખ્ખો ! છ ગામહિતીયો પત્નત્તાઓ, તં નહા ૫. ?. મજા, ૨. મા, રૂ. સતેરા, ૪. સોયામળી, ૬. રૂંવા, ૬. ધાવિષ્ણુયા । ૫. तत्थ णं एगमेगाए देवीए छ-छ देविसहस्सा परिवारो पन्नत्ताओ । पभू णं ताओ एगमेगा देवी अन्नाई छ-छ देविसहस्साइं परियारं विउव्वित्तए । एवामेव सपुव्वावरेणं छत्तीसं देविसहस्सा, से त्तं તુદ્ધિ" । प. पभू णं भंते ! धरणे धरणाए रायहाणीए सभाए सुहम्माए धरणंसि सीहासणंसि तुडिएण सद्धिं दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरित्तए ? ૩. અખ્ખો ! ળો ફળદ્ધે સમછે, તેસં ત વ -ખાવ- નો चेव णं मेहुणवत्तियं । धरणस्स णं भंते ! नागकुमारिंदस्स कालवालस्स लोगपालस्स महारण्णो कइ अग्गमहिसीओ -ખાવ-પનત્તાઓ ? ૩. અનો! પત્તા ગામહિતીઓપનત્તાબો, તં નહાછુ. બસો, ર્. વિમા, રૂ. મુળમા, ૪. સુવંસ | तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवी सहस्सं परिवारो पण्णत्तो अवसेसं जहा चमरलोगपालाणं । एवं सेसाणं तिह वि लोगपालाणं । प. भूयाणंदस्स णं भंते! कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. મખ્ખો ! છ સામહિતીઓ પત્નત્તાઓ, તં નહા?. યા, ૨. યંસા, રૂ. મુા, ૪. ચળાવર્ડ, ૬. ચાંતા, ૬. સ્થળમા अवसेसं जहा धरणस्स । प. भूयाणंदस्स णं भंते! नागकुमारिंदस्स नागकुमाररण्णो नागचित्तस्स लोगपालस्स महारण्णो कइ અશહિતીનો -ખાવ- વળત્તાઓ ? ૩. અબ્દો!ત્તારિઞાહિતીયોપનત્તામો, તં નહા Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. ભંતે ! નાગકુમા૨ેન્દ્ર નાગકુમારરાજ ધરણની કેટલી અગ્રમહિષિઓ યાવત્- કહી છે ? ઉ. હે આર્યો ! ધરણેન્દ્રની છ અગ્રમહિષિઓ કહી છે, જેમકે - ૧. અલા, ૨. મક્કા, ૩. સતારા, ૪. સૌદામિની, ૫. ઈન્દ્રા, ૬. ઘનવિદ્યુત્. તેમાંથી પ્રત્યેક અગ્રમહિષીની છ-છ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે અને તે પ્રત્યેક દેવીઓ અન્ય છ-છ હજા૨ દેવીઓનાં પરિવારની વિકુર્વણા કરવામાં સમર્થ છે. આ પ્રમાણે પૂર્વાપરની બધી મળીને છત્રીસ હજાર દેવીઓનો આ ત્રુટિક (અંતઃપુર) કહ્યો છે. પ્ર. ભંતે ! ધરણેન્દ્ર ધરણા નામની રાજધાનીની સુધર્મા સભામાં ધરણ સિંહાસન પર બેસીને અંતઃપુરની સાથે દિવ્ય ભોગોપભોગોને ભોગવવામાં સમર્થ છે ? ઉ. આર્યો ! આ અર્થ સમર્થ નથી. બાકી બધુ વર્ણન મૈથુનવૃત્તિથી ભોગવવામાં સમર્થ નથી ત્યાં સુધી પૂર્વવત્ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! નાગકુમારેન્દ્ર ધરણનાં લોકપાલ કાલવાલ નામના મહારાજની કેટલી અગ્રમહિષિઓ -યાવત્કહી છે ? પ્ર. ઉ. ઉ. આર્યો ! ચાર અગ્રમહિષિઓ કહી છે, જેમકે - ૧. અશોકા, ૨. વિમળા, ૩. સુપ્રભા, ૪. સુદર્શના. આમાંથી એક એક દેવીનો એક હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. બાકી વર્ણન ચમરેન્દ્રનાં લોકપાલનાં સમાન સમજવું જોઈએ. આ પ્રમાણે (ધરણેન્દ્રનાં) બાકી ત્રણ લોકપાલોનાં વિષયમાં પણ કહેવું જોઈએ. ભંતે ! ભૂતાનંદની કેટલી અગ્રમહિષિઓ કહી છે ? આર્યો ! છ અગ્રમહિષિઓ કહી છે, જેમકે w ૧. રુપા, ૨. રુપાંશા, ૩. સુરુપા, ૪. રુપકાવલી, ૫. રુપકાંતા, ૬. રુપપ્રભા. શેષ સમસ્ત વર્ણન ધરણેન્દ્રનાં સમાન જાણવું જોઈએ. પ્ર. ભંતે ! નાગકુમારેન્દ્ર નાગકુમા૨ાજ ભૂતાનંદના લોકપાલ નાગચિત્તમહારાજની કેટલી અગ્રમહિષીઓ યાવત્- કહી છે ? ઉ. હે આર્યો ! ચાર અગ્રમહિષિઓ કહી છે, જેમકે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy