SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૨૧ प. ४-५. हास-रती णं भंते ! कम्माणं केवइयं कालं ટિ gઇUત્તા? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स एक्कं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। ૫. ૬-૧. મર-મ-સોડા-ટુjછા મંતે ! સ્મા केवइयं कालं ठिई पण्णत्ता? । उ. गोयमा!जहण्णणंसागरोवमस्सदोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, પ્ર. ૪-૫. ભંતે ! હાસ્ય-રતિ કર્મોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્યસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. ૬-૯, ભંતે ! અરતિ, ભય, શોક અને જુગુપ્તા કર્મોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૫. આયુની પ્રકૃતિઓ : પ્ર. (ક) અંતે ! નરકાયુની સ્થિતિ કેટલા કાળની કહી उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, बीसतिं य वाससयाइं अबाहा, अबाणिया कम्मठिई. कम्मणिसेगो। ૧. માચ-પચોप. (क) णेरइयाउयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं अंतोमुहुत्त मब्भहियाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं पुवकोडीति भागमब्भहियाई। प. (ख) तिरिक्खजोणियाउयस्स णं भंते ! कम्मस्स વ l ર્ફિ guત્તા? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई पुवकोडीतिभागमब्भहियाई। () પર્વ મપૂસાથવિ (घ) देवाउयस्स जहा गेरइयाउयस्स ठिई त्ति। ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત-અધિક દસ હજાર વર્ષની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ કરોડ પૂર્વનાં ત્રીજા ભાગ અધિક તેત્રીસ સાગરોપમની છે. પ્ર. (ખ) ભંતે ! તિર્યંચયોનિકાયુની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટિનાં ત્રીજા ભાગ અધિક ત્રણ પલ્યોપમની છે. (ગ) આ પ્રમાણે મનુષ્પાયુની સ્થિતિ છે. (ઘ) દેવાયુની સ્થિતિ નરકાયુની સ્થિતિનાં સમાન જાણવી જોઈએ. ક, નામની પ્રકૃતિઓ : પ્ર. ૧. (ક) ભંતે નરકગતિ - નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ૬. રામ-પચડીप. १. (क) णिरयगइणामस्सणं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy