SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५.तिरिक्खजोणियाउयस्स जहण्णेणं अंतोमुहुत्तं, ૫. બેઈન્દ્રિય જીવ તિર્યંચયોનિકા, કર્મની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं पुत्वकोडिं चउहिं वासेहिं अहियं बंधंति । ઉત્કૃષ્ટ ચાર વર્ષ અધિક પૂર્વકોટિ વર્ષની સ્થિતિ બાંધે છે. एवं मणुस्साउयस्स वि। આ પ્રમાણે મનુષ્કાયુની બંધ સ્થિતિ કહેવી જોઈએ. ६-८. सेसं जहा एगिदियाणं-जाव- अंतराइयस्स। -૮, શેષ પ્રકૃતિઓની અંતરાય કર્મસુધી(પચ્ચીસ - gour, . ૨૩, ૩. ૨, મુ. ૨૭૬૬-૬૭૨ ૦ સાગરોપમથી ગણીત) એકેન્દ્રિયો ના સમાન સ્થિતિ જાણવી જોઈએ. ૧૦. તેરિયડુ ગમ્મચડીને ટિáષ પૂવો - ૧૫૦, ત્રેઈન્દ્રિય જીવોમાં આઠ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધનું પ્રરુપણ. प. १. तेइंदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स પ્ર. ૧, ભંતે ! ત્રેઈન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મ कम्मस्स किं बंधंति? કેટલાં કાળની સ્થિતિમાં બાંધે છે ? गोयमा ! जहण्णेणं सागरोवमपण्णासाए तिण्णि ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ભાગ ઓછું પચાસ સાગરોપમના સાત ભાગોમાંથી ઝા, ત્રણ ભાગ (૩૭) ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । ઉત્કૃષ્ટ તે જ પૂર્ણ પચાસ સાગરોપમના (૩૭) ભાગની સ્થિતિ બાંધે છે. २-३. एवं जस्स जइ भागा ते तस्स सागरोवम ૨-૩, આ પ્રમાણે જેના જેટલા ભાગ છે તે पण्णासाए सह भाणियब्वा। પચાસ સાગરોપમની સાથે કહેવા જોઈએ. प. ४.तेइंदियाणं भंते! मिच्छत्तमोहणिज्जस्स कम्मस्स પ્ર. ૪, ભંતે ! ત્રેઈન્દ્રિય જીવ મિથ્યાત્વ-વેદનીય किं बंधंति? (મોહનીય) કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमपण्णासं पलिओ- ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં वमस्स असंखेज्जइभागेणं ऊणगं, ભાગ ઓછું પચાસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ પચાસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. ५.तिरिक्खजोणियाउयस्स जहण्णेणं अंतोमुहृत्तं, ૫. ત્રેઈન્દ્રિય જીવ તિર્યંચયોનિકાયુ કર્મની જધન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं पुवकोडिं सोलसहिं राइदिएहिं राइंदिय ઉત્કૃષ્ટ સોળ રાત્રિ-દિવસ તથા રાત્રિ-દિવસનાં तिभागेण य अहियं बंधति । ત્રીજા ભાગ અધિક પૂર્વ કોટિની સ્થિતિ બાંધે છે. एवं मणुस्साउयस्स वि। આ પ્રમાણે મનુષ્પાયુની પણ સ્થિતિ જાણવી જોઈએ. ૬-૮, સે નહીં વેકિયા -ઝવ- અંતરાયરસ (૬-૮) શેષ પ્રકૃતિઓની અંતરાયકર્મ સુધી - TUT. 1. ૨૩, ૩, ૨, સુ. ૨૭૨૨-૨૩૨૪ પચાસ સાગરોપમથી ગણિત બેઈન્દ્રિયોનાં સમાન સ્થિતિ જાણવી જોઈએ. ૧૨. રવિણુ મHપીજ રિપ વર્ષ- ૧૫૧. ચઉન્દ્રિય જીવોમાં આઠ કર્મ પ્રવૃતિઓની સ્થિતિ બંધનું પ્રરૂપણ : प. १.चउरिदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स પ્ર. ૧, ભંતે ! ચઉન્દ્રિય જીવ જ્ઞાનાવરણીયકર્મની कम्मस्स किं बंधंति ? કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy