SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૬. ૭. નસોવિત્તિ-૩ન્વાનોયાનું जहण्णेणं सागरोवमस्स एगं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । ८. एगिंदिया णं भंते! जीवा अंतराइयस्स कम्मस्स किं बंधंति ? उ. गोयमा ! जहा णाणावरणिज्जस्स जहणणेणं उक्कोसेणं तं चैव पडिपुण्णं बंधंति । - ૬૧. ૧. ૨૨, ૩. ૨, સુ. ૧૭૦૬-૨૭૨૪ १४९. बेइदिएसु अट्ठ कम्मपयडीणं ठिईबंध परूवणं ૫. .. बेइंदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति ? ૫. उ. गोयमा ! जहण्णेणं सागरोवमपणवीसाए तिण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइ भागेणं ऊणगं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । २. एवं णिद्दापंचगस्स वि । एवं जहा एगिंदियाणं भणियं तहा बेइंदियाण वि भाणियव्वं । णवरं-सागरोवमपणवीसाए सह भाणियव्वा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, सेसं तं चेव, ३. जत्थ एगिंदिया ण बंधंति तत्थ एए वि ण સંમંતિ ४. बेइंदिया णं भंते! जीवा मिच्छत्तमोहणिज्जस्स कम्मस्स किं बंधंति ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमपणवीसं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । Jain Education International For Private ૧૬૩૭ ૭. એકેન્દ્રિય જીવ યશ કીર્તિનામ અને ઉચ્ચ ગોત્રકર્મ જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧/૭)ની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૧/૭)ની સ્થિતિ બાંધે છે. પ્ર. ૮, ભંતે ! એકેન્દ્રિય જીવ અંતરાયકર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ઉ. ગૌતમ ! અંતરાય કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જ્ઞાનાવરણીયકર્મનાં સમાન જાણવી જોઈએ. ૧૪૯. બેઈન્દ્રિય જીવોનાં આઠ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધનું પ્રરુપણ : પ્ર. ૧. ભંતે ! બેઈન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી પચ્ચીસ સાગરોપમનાં સાત ભાગોમાંથી ત્રણ ભાગ (૩/૭)ની સ્થિતિ બાંધે છે, ઉત્કૃષ્ટ તેજ પચ્ચીસ સાગરોપમનાં પૂર્ણ(૩/૭)ની સ્થિતિ બાંધે છે. ૨. આ પ્રમાણે નિદ્રાપંચકની સ્થિતિનાં વિષયમાં જાણવું જોઈએ. આ પ્રમાણે જેમ એકેન્દ્રિય જીવોની બંધસ્થિતિનું વર્ણન કરેલ છે તેવી જ રીતે બેઈન્દ્રિય જીવોની બંધ સ્થિતિનું વર્ણન કરવું જોઈએ. Personal Use Only વિશેષ : જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી પચ્ચીસ સાગરોપમ સહિતની સ્થિતિ કહેવી જોઈએ. શેષ વર્ણન પૂર્વવત્ છે. ૩. જે પ્રકૃતિઓને એકેન્દ્રિય બાંધતા નથી તેને એ પણ બાંધતા નથી. પ્ર. ૪. ભંતે ! બેઈન્દ્રિય જીવ મિથ્યાત્વવેદનીય (મોહનીય) કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી પચ્ચીસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ તેજ પચ્ચીસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy