SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ (૨) વત્તારિપુરિસનાથી પvU/ત્તા, તે નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अप्पणो णाममेगे वज्जं उदीरेइ, णो परस्स, ૧. કેટલાક પુરુષ પોતાના દોષની ઉદીરણા કરે છે, બીજાનાં દોષની ઉદીરણા કરતા નથી. २. परस्स णाममेगे वज्जं उदीरेइ, णो अप्पणो, ૨. કેટલાક પુરુષ બીજાના દોષની ઉદીરણા કરે છે પરંતુ પોતાના દોષની ઉદીરણા કરતા નથી. ३. एगे अप्पणो वि वज्जं उदीरेइ, परस्स वि, ૩. કેટલાક પુરુષ પોતાના દોષની પણ ઉદીરણા કરે છે અને બીજાના દોષની પણ ઉદીરણા કરે છે. ४. एगे णो अप्पणो वज्जं उदीरेइ, णो परस्स। ૪. કેટલાક પુરુષ પોતાના દોષની પણ ઉદીરણા કરતા નથી અને બીજાનાં દોષની પણ ઉદીરણા કરતા નથી. (૩) રારિ પુરિસનાથી પUUત્તા, તે ના (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अप्पणो णाममेगे वज्जं उवसामेइ, णो परस्स, ૧. કેટલાક પુરુષ પોતાના દોષનું ઉપશમન કરે છે પરંતુ બીજાનાં દોષનું ઉપશમન કરતા નથી. २. परस्स णाममेगे वज्जं उवसामेइ, णो अप्पणो, ૨. કેટલાક પુરુષ બીજાના દોષનું ઉપશમન કરે છે પરંતુ પોતાના દોષનું ઉપશમન કરતા નથી. ३. एगे अप्पणो वि वज्जं उवसामेइ, परस्स वि, ૩. કેટલાક પુરુષ પોતાના દોષનું પણ ઉપશમન કરે છે અને બીજાના દોષનું પણ ઉપશમન કરે છે. ४. एगे णो अपणो वज्जं उवसामेइ, णो परस्स। ૪. કેટલાક પુરુષ પોતાના દોષનું પણ ઉપશમન - Avi, ૫,૪, ૩.૬, સુ.૨૬૬ કરતા નથી અને બીજાના દોષનું પણ ઉપશમન કરતા નથી. ૪૬. અત્યામિ વિવવા રિસાને ચિત્ત ઉવ- ૪૬ ઉદય-અસ્તની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ : (૨) વારિ પુરિસનાયા પત્તા, તે નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. उदियोदिएणाममेगे, भरहे राया चाउरंतचक्कवट्टी ૧. કેટલાક પુરુષ ઉદિતોદિત હોય છે, જે પ્રારંભમાં णं उदियोदिए, પણ ઉન્નત અને અંતમાં પણ ઉન્નત હોય છે. જેમ : ચાતુરંત ચક્રવર્તી ભરતરાજા. २. उदियत्थमिए णाममेगे, बंभदत्ते णं राया चाउरंत- ૨. કેટલાક પુરુષ ઉદિતાસ્તમિત હોય છે, જે પ્રારંભમાં चक्कवट्टी उदियत्थमिए, ઉન્નત અને અંતમાં અવનત હોય છે, જેમ: ચાતુરત ચક્રવર્તી બ્રહ્મદત્તરાજા. ३. अत्यमियोदिए णाममेगे, हरिएसबले णं अणगारे ૩. કેટલાક પુરુષ અસ્તમિતોદિત હોય છે, જે પ્રારંભમાં अत्थमियोदिए, અવનત અને અંતમાં ઉન્નત હોય છે, જેમ : હરિકેશીબલ અનગાર. ४. अत्यमियत्थमिए णाममेगे, काले णं सोयरिए ૪. કેટલાક પુરુષ અસ્તમિસ્તામિત હોય છે, જે अत्थमियत्थमिए। પ્રારંભમાં પણ અવનત અને અંતમાં પણ અવનત - તા. ૪.૪, ૩. ૩, મુ. ૩૬૬ હોય છે, જેમ : કાળસૌકરિક - કસાઈ. ૪૭. માપવચન વિવાયા પુરિસાઈ મેરા હવ- ૪૭. વ્યાખ્યાતાની વિવાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () વત્તારિ ક્સિનાથા , નદી- . (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. आघवइत्ता णाममेगे , णो पविभावइत्ता, ૧. કેટલાક પુરુષ આગાયક (વ્યાખ્યાતા) હોય છે. પરંતુ પ્રવિભાવક (પ્રભાવના કરનાર) હોતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy