SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૩૧ २. पविभावइत्ता णाममेगे , णो आघवइत्ता, ૨. કેટલાક પુરુષ પ્રભાવના કરનાર હોય છે પરંતુ વ્યાખ્યાતા હોતા નથી. રૂ. જે માપવત્તા વિ, વિભાવેત્તા વિ, ૩. કેટલાક પુરુષ વ્યાખ્યાતા પણ હોય છે અને પ્રભાવના કરનાર પણ હોય છે. ૪. જે ને માધવત્તા, જે વિખવફત્તા કેટલાક પુરુષ વ્યાખ્યાતા પણ હોતા નથી અને પ્રભાવના કરનાર પણ હોતા નથી. (૨) રારિ પુરિસના પૂU/, તે નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. आघवइत्ता णाममेगे , णो उंछजीविसंपण्णे, ૧. કેટલાક પુરુષ વ્યાખ્યાતા હોય છે પરંતુ ઉછજીવિકા (ભિક્ષાથી જીવનનિર્વાહ કરનાર) હોતા નથી. २. उंछजीविसंपण्णे णाममेगे , णो आघवइत्ता, ૨. કેટલાક પુરુષ ભિક્ષાથી જીવનનિર્વાહ કરનાર હોય છે પરંતુ વ્યાખ્યાતા હોતા નથી. ३. एगे आघवइत्ता वि, उंछजीविसंपण्णे वि, ૩. કેટલાક પુરુષ વ્યાખ્યાતા પણ હોય છે અને ભિક્ષાથી જીવન નિર્વાહ કરનાર પણ હોય છે. ४. एगे णो आघवइत्ता, णो उंछजीविसंपण्णे । ૪. કેટલાક પુરુષ વ્યાખ્યાતા પણ હોતા નથી અને - ઠા. મ.૪, ૩.૪, મુ. ૩૪૪ ભિક્ષાથી જીવન નિર્વાહ કરનાર પણ હોતા નથી. ૪૮. ગર્લ્ડ મારા જ પુરિસાને ચમેન હવ- ૪૮. અર્થ અને માનકરણની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) ચત્તાર પુરિસનાયા TVVIRા, તે નદી (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - 2. મદ્યારે ગામો, નો માળવારે, ૧. કેટલાક પુરુષ કાર્ય કરે છે પરંતુ અભિમાન કરતા નથી. २. माणकरे णाममेगे, णो अट्ठकरे, ૨. કેટલાક પુરુષ અભિમાન કરે છે પરંતુ કાર્ય કરતા નથી. ३. एगे अट्ठकरे वि, माणकरे वि, ૩. કેટલાક પુરુષ કાર્ય પણ કરે છે અને અભિમાન પણ કરે છે. ૪. જે જે મરે, જો મારે | ૪. કેટલાક પુરુષ કાર્ય પણ કરતા નથી અને અભિમાન પણ કરતા નથી. (૨) રારિ પુરિસનાયા TWત્તા, તે નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. गणट्ठकरे णाममेगे , णो माणकरे, ૧. કેટલાક પુરુષ ગણનાં માટે કાર્ય કરે છે, પરંતુ અભિમાન કરતા નથી. ૨. માળવારે નામ , TMદ્યારે, કેટલાક પુરુષ અભિમાન કરે છે પરંતુ ગણનાં માટે કાર્ય કરતા નથી. ३. एगे गणट्ठकरे वि, माणकरे वि, ૩. કેટલાક પુરુષ ગણનાં માટે કાર્ય પણ કરે છે અને અભિમાન પણ કરે છે. ૪. જે જે રે, જો મારા ૪. કેટલાક પુરુષ ગણનાં માટે પણ કાર્ય કરતા નથી અને અભિમાન પણ કરતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy