SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઢ. ૨૨. મરે નહીં નીવે દે. ૨૧. મનુષ્યનું વર્ણન જીવનાં સમાન કરવું જોઈએ. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणिए जहा .૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકનું ફg. વર્ણન નૈરયિકનો સમાન કરવું જોઈએ. प. मिच्छादसणसल्लविरया णं भंते ! जीवा कइ પ્ર. મિથ્યાદર્શન શલ્યથી વિરત (અનેક) જીવ કેટલી कम्मपयडीओ बंधंति? કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? उ. गोयमा ! तं चेव सत्तावीसं भंगा भाणियवा। ઉ. ગૌતમ! તે પૂર્વોક્ત સત્યાવીસ (૨૭) ભંગ અહીં પણ કહેવા જોઈએ. प. द.१.मिच्छादसणसल्लविरया णं भंते ! णेरइया પ્ર. ૬.૧. ! મિથ્યાદર્શન શલ્યથી વિરત (અનેક) कइ कम्मपयडीओ बंधति ? નૈરયિક કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ૩. નવમા ! ૨. સ વિ તાવ હોન્ના સત્તવિવંથTI ઉ. ગૌતમ! ૧. બધા નૈરયિક સપ્તવિધબંધક હોય છે. २. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगे य, ૨. અથવા (અનેક) સપ્તવિધ-બંધક હોય છે અને (એક) અષ્ટવિધ બંધક હોય છે. ३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य । ૩. અથવા અનેક સપ્તવિધ બંધક અને અષ્ટવિધ બંધક હોય છે. ૮. ૨-૨૪, પર્વ -- વેળિયTI દ.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. ૮. ૨૨. વર મપૂસા નહીં નીવાળા ૬. ૨૧. વિશેષ : મનુષ્યોનાં આલાપક અનેક - gઇUT, v૨૨, ૬. ૨૬૪૨-૨૬૪૬ જીવોનાં સમાન કહેવા જોઈએ. ૮૧, TIMવનિના યોગ્ય પ્રમાણે ગવરાવીનg; ૮૧, જ્ઞાનાવરણીય આદિ કર્મોનું વેદન કરતા થકા જીવ ચોવીસ कम्मबंध परूवणं દંડકોમાં કર્મબંધનું પ્રરુપણ : प. जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं वेएमाणे कइ પ્ર. ભંતે ! (એક) જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન कम्मपगडीओ बंधइ ? કરતા થકા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? उ. गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, ઉ. ગૌતમ ! તે સાત, આઠ, છ કે એક કર્મપ્રકૃતિનો छविहबंधए वा, एगविहबंधए वा। બંધ કરે છે. प. दं. १. णेरइए णं भंते ! णाणावरणिज्जं कम्म પ્ર. ૮,૧. ભંતે!(એક)નૈરયિક જીવ જ્ઞાનાવરણીયકર્મનું वेएमाणे कइ कम्मपगडीओ बंधइ? વેદન કરતા થકા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે ૩. ગયા ! સત્તવિવંધ, વ, વિદધંધા વા ઢં. ૨-૨૪. વેિ -ના- હેમાળા/ णवर-दं. २१. मणूसे जहा जीवे । ઉ. ગૌતમ ! તે સાત કે આઠ કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિશેષ : દે. ૨૧. મનુષ્યનું વર્ણન સામાન્ય જીવનાં સમાન છે. પ્ર. ભંતે ! (ઘણા) જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા થકા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! ૧. બધા જીવ સાત અને આઠ કર્મપ્રકૃતિનાં બંધક હોય છે. g. નવા જ અંતે ! વરાળં મે વેપમાં ડુ कम्मपगडीओ बंधंति ? उ. गोयमा! १.सचे वि ताव होज्जा सत्तविहबंधगा ચ, ટ્યવિવંધા , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy