SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩૪ ૫. સજેસ્સા નું મંતે ! નીવા પાવું માંં - किं समायं पट्ठविंसु समायं निट्ठविंसु - जावविसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु ? ૩. ગોયમા ! વે એવ एवं सव्वट्ठाणेसु वि - जाव- अणागारोवउत्ता, एए सव्वे वि पया एयाए वत्तव्वयाए भाणियव्वा । વ. હું . તેડ્યા જં ભંતે ! પાવું મં किं समायं पट्ठविंसु समायं निट्ठविंसु - जावविसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु ? उ. गोयमा ! अत्थेगइया समायं पट्ठविंसु समायं निट्ठविंसु - जाव- अत्थेगइया विसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु । एवं जहेब जीवाणं तहेव भाणियव्वं जावअणागारोवउत्ता । ૩. ૨-૨૪. -ખાવ- તેમાળિયાનું । जस्स जं अत्थि तं एएणं चेव कमेणं भाणियव्वं । जहा पावेणं दंडओ एएणं कमेणं अट्ठसु वि कम्मपगडीसु अट्ठ दंडगा भाणियव्वा जीवाईया वेमाणियपज्जवसाणा । एसो नवदंडगसहिओ पढमो उद्देसओ भाणियव्वो । · વિયા. સ. ૨૬, ૩. ?, મુ. -૬ , ખેતરોવવનાનુ પડવી સર્વભુ વાવમાંંअट्ठकम्माण य सम-विसम-पट्ठवण-निट्ठवणं૧. ** अणंतरोववन्नगा णं भंते! नेरइया पावं कम्मंकिं समायं पट्ठविंसु समायं निट्ठविंसु - जावविसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु ? Jain Education International ૫૫, દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. ભંતે ! શું સલેશી જીવ પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે –યાવત્-વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે? ઉ. ગૌતમ ! પૂર્વવત્ સમજવું જોઈએ. આ પ્રમાણે બધા સ્થાનોમાં અનાકારોપયુક્ત સુધી જાણવું જોઈએ. આ બધા પદોમાં આ જ વર્ણન કરવું જોઈએ. પ્ર. દ.૧. ભંતે ! શું નૈયિક પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે –યાવત્-વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! કેટલાક નૈયિક પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે -યાવત્- કેટલાક નૈરયિક વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે. આ પ્રમાણે જેમ સામાન્ય જીવોનું વર્ણન કર્યું તે પ્રમાણે અનાકારોપયુક્ત નૈયિકોનાં સંબંધમાં જાણવું જોઈએ. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પરંતુ જેમાં જે પદ પ્રાપ્ત થાય છે તેને આજ ક્રમમાં કહેવા જોઈએ. જે પ્રમાણે પાપકર્મનાં સબંધમાં દંડક કહ્યા આજ ક્રમમાં સામાન્ય જીવાદિથી વૈમાનિકો સુધી આઠેય કર્મપ્રકૃતિઓનાં સંબંધમાં આઠ-આઠ દંડક કહેવા જોઈએ. આ પ્રમાણે નવદંડક સહિત આ પ્રથમ ઉદ્દેશક કહેવો જોઈએ. અનંતરો૫૫ન્નક આદિ ચોવીસ દંડકોમાં પાપકર્મ અને અષ્ટ કર્મોનું સમ-વિષમ-પ્રવર્તન સમાપન : પ્ર. દં.૧. ભંતે ! શું અનન્તરોપપન્નક નૈયિક સમ સમયમાં પાપકર્મનું વેદન પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે -યાવત્- વિષમ સમયમાં વેદન પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે? For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy