SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૪૬, અનંતરાહાર ચડવીસદંડનું પાવમ્મારૂપે વેધમંગ-૪૬, અનન્તરાહારક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ : प. अनंतराहारए णं भंते ! णेरइए पावं कम्मं હિં વધી, ગંધર, નંધિસ્તર -નાવવંધી, ન ગંધર, ન વંધિસ્તર ? उ. गोयमा ! एवं जहेव अणंतरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । - વિયા. ત. ૨૬, ૩. ૬, સુ. શ્ ४७. परंपराहारग चउवीसदंडएसु पावकम्माइणं बंधभंगा૧. પરંપરાહાર મંતે ! ઘેરઘુ પાવું નં િવધી, વંધર, વંધિસ્તર -ખાવવંધી, ન ગંધર, ન મંધિસ્તર ? उ. गोयमा ! एवं जहेव परंपरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । - વિયા. ત. ૨૬, ૩. ૭, સુ. શ્ ૪૮, અનંતરપદ્મત્તા ષડવીસવડનું પાવમ્મા વધર્મ-૪૮, प. अणंतरपज्जत्तए णं भंते ! णेरइए पावं कम्मं વિ વંધી, ગંધર, વંધિસ્તર -ખાવ વંધી, ન બંધર, ન વંધિસ્તરૂ ? उ. गोयमा ! एवं जहेव अणंतरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । प. परम्परपज्जत्तए णं भंते ! णेरइए पावं कम्मं િસંધી, વંધર, વંધિસ્તર્ -ખાવવંધી, ન સંધર, ન મંધિસ્તરે ? उ. गोयमा ! एवं जहेव परम्परोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । - વિયા. ત. ૨૬, ૩. ૨, સુ. શ્ ५०. चरिमाणं चउवीसदंडएसु पावकम्माइणं बंधभंगा૫. રિમે ાં ભંતે ! ઘેરહણ પાવું મંવિં બંધી, ગંધર, વંધિસ્તર્ -ખાવ વંધી, ન ગંધર, ન વંધિસ્તર ? Jain Education International પ્ર. ભંતે ! શું અનન્તરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે –યાવતુ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ૪૭. પરંપરાહારક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ : પ્ર. ભંતે ! શું પરંપરાહારક નૈયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ૫૦. ૧૫૨૯ ઉ. ગૌતમ ! જે પ્રમાણે અનન્તરોપપન્નક (બીજુ) ઉદ્દેશક કહ્યું છે તે પ્રમાણે આ સંપૂર્ણ(અનન્તરાહારક) ઉદ્દેશક પણ કહેવો જોઈએ. ઉ. ગૌતમ ! જે પ્રમાણે પરંપરોપપન્નક નૈયિક સંબંધી ત્રીજો ઉદ્દેશક કહ્યો છે તે પ્રમાણે આ સમ્પૂર્ણ ઉદ્દેશક પણ કહેવો જોઈએ. અનન્તરપર્યાપ્તક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ : - વિચા. સ. ૨૬, ૩. ૮, સુ. શ્ ૪૨. પરમરવખત્ત ચડવીસફંડનું પાવમ્મા વષર્મ- ૪૯, પરંપર પર્યાપ્તક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ : પ્ર. ભંતે ! શું અનન્તરપર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે –યાવત્- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે અનન્તરોપપન્નક (બીજા) પ્રમાણે આ સમ્પૂર્ણ ઉદ્દેશક ઉદ્દેશક કહ્યો છે કહેવો જોઈએ. પ્ર. ભંતે ! શું પરંપર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે –યાવત્ત્ફ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે પરંપરોપપન્નક (ત્રીજો) ઉદ્દેશક કહ્યો તે પ્રમાણે અહીં પણ આ સંપૂર્ણ ઉદ્દેશક કહેવો જોઈએ. ચોવીસ દંડકોમાં રિમોનાં પાપકર્માદિનો બંધ ભંગ : પ્ર. ભંતે ! શું ચરમ નૈયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે યાવ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy