SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન ૧૩૫૭ मंडव-विविहभवण-तोरण-विडंग-देवकुल મંડપ, વિવિધ ભવન, તોરણ, કપોતપાલી, जालयद्धचंद-निज्जूहग-चंदसालिय-वेतिय યક્ષગૃહ, ગવાક્ષબારી, બારી-અર્ધચન્દ્રાકાર સોપાન જિનિ રોજ-રા-સ્વીત્ર-મંદવ-સમ-૫વા-વસદ વિશેષ, નિસ્પૃહક, ચંદ્રશાલિકા, વેદિકા-ચોતરો, Tw-Hસ્ત્રાવMવર-નચ-નં-૫૪-સિર નિસરણી, નાની નૌકા, ચંગે, ખૂટો, મંડપ, સંગ-સોયા-ર-સાડ-ના-નાના-નાના સભાસ્થાન, પરબ, તાપસીનો આશ્રમ, સુગંધિ વરિ-ઢાર-પુર-દિ-ત-સૂત્રિય-૦૩ દ્રવ્ય, માલ્ય કુસુમ આદિની માળા, અંગવિલેપનના मुसंढि-सयग्घी-बहुपहरणा-वरणुवक्खराणकए પદાર્થો, વસ્ત્રો, ઘૂસરી, લાંગલ-હળ, ખેડેલું ખેતર, अण्णेहिं य एवमाइएहिं बहुहिं कारणसएहिं हिंसंति બીજ બોવાની માલિકા, એક જાતનો રથ, શિબિકાते तरूगणे भणिया अभणिया एवमादी। પાલખી, રથ, શકટ-ગાડું, યાન-વાહન, બે પ્રાણીથી ખેંચાતા વાહન, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર- પટ્ટ. મ. ૨, મુ. ૨૩-૧૭ શહરનું મુખ્ય કાર, આગળિયો, યંત્ર, શૂળીએ ચડાવવાનું કાષ્ઠ, યષ્ટિ, છડી, મુસંઢી- બંદૂક તોપ અનેક પ્રકારના પ્રહરણ શસ્ત્ર-ઢાંકણું, ખગ, તીર વગેરે તેમજ બીજા પણ ઉપરમાં કહેલ ન કહેલ એવા અનેક પ્રયોજનથી અજ્ઞાની જીવ વનસ્પતિ જીવોની હિંસા કરે છે. १२. पाणवहगाणं मणोवित्ति ૧૨. પ્રાણવધકોની મનોવૃત્તિ : सत्ते सत्तपरिवज्जिया उवहणंति दढमूढा दारूणमती દઢમૂઢ – જેમનાં વિવેકરૂપ ચક્ષુઓ પર અજ્ઞાનનો પર્દો કોઈ માTT-માયા-ત્રમ-હીસા, રતી, આરતી, સોય, પડેલ છે અને જેમની વૃત્તિઓ અત્યંત ક્રૂર બની ગઈ वेदत्थी, जीव जोयधम्मत्थ-कामहेउ सवसा अवसा છે એવા મંદબુદ્ધિ પુરુષ ક્રોધથી પ્રેરિત થઈને ક્રોધ, अट्ठाए अणट्ठाए य तसपाणे थावरे य हिंसंति। માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક આદિ વૃત્તિઓથી યુક્ત થઈને વેદાર્થ, વંશવૃદ્ધિ માટે, ધર્માર્થકામને માટે, ક્યારેક સ્વાધીન અથવા પરાધીન દશામાં, ક્યારેક પ્રયોજનથી તથા વિના પ્રયોજને શક્તિથી હીન ત્રસ તથા સ્થાવર જીવોની હિંસા કરે છે. मंदबुद्धी सवसा हणंति, अवसा हणंति, सवसा-अवसा તે બુદ્ધિહીન ક્રૂર પ્રાણી સ્વતંત્ર હોવા છતાં પોતાની viઉતા ઈચ્છાનુસાર ઘાત કરે છે, કેટલાક વિવશ થઈને ઘાત કરે છે તથા સ્વતંત્ર અને પરતંત્ર બંને પ્રકારથી જીવોની હિંસા કરે છે. अट्ठा हणंति, अणट्ठा हणंति, अट्ठा-अणट्ठा दुहओ કેટલાક સપ્રયોજન ઘાત કરે છે. કેટલાક નિપ્રયોજન ઢviઉતા ઘાત કરે છે, કેટલાક સપ્રયોજન અને નિપ્રયોજન બંને પ્રકારથી ઘાત કરે છે. हस्सा हणंति, वेरा हणंति, रती हणंति, हस्सा-वेरा- કેટલાક જીવ હાસ્ય-વિનોદનાં કારણે, કેટલાક વેરનાં રત-દક્ષિા નિમિત્તે, કેટલાક રતિ આમોદ પ્રમોદને કારણે અને કેટલાક હાસ્ય, વૈર અને ભોગાસક્તિરૂપ ત્રણે કારણોથી હિંસા કરે છે. कुद्धा हणंति, लुद्धा हणंति, मुद्धाहणंति, कुद्धा-लुद्धा-मुद्धा કેટલાક ક્રોધમાં આવીને જીવોની હિંસા કરે છે, કેટલાક દviઉતા લોભને વશ થઈને હિંસા કરે છે, કેટલાક મોહાધીન થઈને હિંસા કરે છે. કેટલાક જીવો ક્રોધ, લોભ, મોહ એ ત્રણને વશ થઈને જીવોની હિંસા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy