SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન . किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहिंतो उववज्जंति ? ૩. ગોયમા!૩વવાઓનેરહિંતો-ખાવ- અહેલત્તમા, तिरिक्खजोगिएसु सव्वेसु असंखेज्जवासाउयवज्जेहिंतो, मणुस्सेसु अकम्मभूमग अंतरदीवग-असंखेज्जवासाज्य- वज्जेहिंतो, વેવેસુ -બાવ- સદ્દસ્યાદિંતો । rorariतिय थलयरा एवं चेव । - નીવા. પહિ. ?, સુ.૨૮-૩૨ प. खहयर-पंचेंदिय-तिरिक्खजोणियाणं भंते! जीवा कओहिंतो उववज्जंति ? किं नेरइएहिंतो उववज्जंति - जाव- देवेहिंतो उववज्जंति ? ૩. ગોયમા!અસંવેગ્નવાસાડય-સમ્મભૂમ।- અંતરदीवगवज्जेहिंतो उववज्जंति । નીવા. કિ.૩, ૩.૨, ૬.૨૭ मणुस्साणं पुच्छा ૧. ૐર્૨. મનુસ્સાનું ભંતે ! ગોવિંતો વવનંતિ ? ૫. - किं नेरइएहिंतो उववज्जंति - जाव- देवेहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! તેરદિંતો વિ વવનંતિ -ખાવदेवेहिंतो वि उववज्जंति । जइ नेरइएहिंतो उववज्जंति, किं रयणप्पभापुढविनेरइएहिंतो उववज्जंति - जावअहेसत्तमापुढविनेरइएहिंतो उववज्जंति ? उ. गोयमा ! रयणप्पभापुढविनेरइएहिंतो वि उववज्जंति - जाव- तमापुढविनेरइएहिंतो वि उववज्जंति, नो असत्तमापुढविनेरइएहिंतो उववज्जंति । ' (૪) નીવા. ડિ. ૨, મુ. ૪૦ Jain Education International ૧૯૯૯ શું નૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત્ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! નારકોમાં અધઃસપ્તમ પૃથ્વી સુધીનાં નારકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તિર્યંચોમાં અસંખ્યાતવર્ષાયુવાળા તિર્યંચોને છોડીને શેષ બધા તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં અકર્મભૂમિજ, અંતર્દીપજ અને અસંખ્યા વર્ષાયુષ્યવાળાને છોડીને શેષ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. દેવોમાં સહસ્ત્રાર સુધીનાં દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ગર્ભજ સ્થળચરનાં માટે પણ આ પ્રમાણે કહેવુ જોઈએ. પ્ર. ભંતે ! ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરિયકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવદેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અસંખ્યાત વર્ષાયુષ્ય અકર્મભૂમિજ અને અંતીપજને છોડીને (શેષ તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને) ઉત્પન્ન થાય છે. મનુષ્ય વિષયે પૃચ્છા : પ્ર. દૂ,૨૧, ભંતે ! મનુષ્ય ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે –યાવતદેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. -પાવદેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો રત્નપ્રભા પૃથ્વીનાં નૈરિયકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત્- અધઃસપ્તમ પૃથ્વીનાં નૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? - ઉ. ગૌતમ ! (તે) રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે -યાવ- તમઃપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. (પરંતુ) અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. (વ) વિયા. સ. ૨૪, ૩. ૨૨, સુ. શ્ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy