SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન एवं आउयवज्जाओ सत्त कम्मपगडीओ भाणियव्वाओ । आउयं सुहुमे बायरे भयणाए, नो सुहुमे नो बायरे बंध | છુ. રિમારિને વધુ વ प. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं चरिमे बंधइ, अचरिमे बंधइ ? ૩. ગોયમા ! અ વિ મયળાણું | વિયા. સ. ૬, ૩. રૂ, મુ. ૨૨-૨૮ ૮૦. ગીવ પડવીસરકખુ પાવાળવરનું ધમ્મપવિંધમાં ૮૦. प. पाणाइवायविरए णं भंते! जीवे कइ कम्मपयडीओ બંધરૂ ? - ૩. ગોયમા ! સત્તવિહવંધણ વા, અવિવધ વા, छविबंध वा, एगविहबंधए वा, अबंधए वा । एवं मणूसे वि भाणियव्वे । प. पाणाइवायविरया णं भंते! जीवा कइ कम्मपयडीओ સંબંતિ? ૩. ગોયમા ! સન્દેવિ તાવ હોન્ના સત્તવિજ્ઞબંધા ય, एगविहबंधगा य । ૨. મહવા સત્તવિવંધા ય, વિબંધ ય, अट्ठविहबंध य । ૨. મહવા સત્તવિહવંધા ય, વિહવંધા ય, अट्ठविहबंधगा य । રૂ. ગહવા સત્તવિહવંધા ય, વિહવંધા ય, छव्विहबंधगे य । ૪. અહવા સત્તવિહવંધા ય, વિહવંધો ય, छव्विहबंधगा य । ५. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अबंधगे य । ૬. અહવા સત્તવિહવંધા ય, વિબંધા ય, अबंधगा य । १. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगे य, छव्विहबंधगे य । Jain Education International ૧૫૫૯ આ પ્રમાણે આયુષ્કર્મને છોડીને બાકી સાતેય કર્મ પ્રકૃતિઓનાં વિષયમાં કહેવું જોઈએ. આયુકર્મને સુક્ષ્મ અને બાદર જીવ ભજનાથી બાંધે છે પરંતુ નો સુક્ષ્મ- નો બાદર જીવ બાંધતા નથી. ૧૫. ચરમ- અચરમની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું ચરમ જીવ બાંધે છે કે અચરમ જીવ બાંધે છે ? ઉ. ગૌતમ ! આઠેય કર્મ પ્રકૃતિઓને ભજનાથી બાંધે છે. પાપસ્થાન વિરત જીવ – ચોવીસ દંડકોમાં કર્મ પ્રકૃતિબંધ : પ્ર. ભંતે ! પ્રાણાતિપાત વિરત (એક) જીવ કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે સપ્તવિધબંધક, અષ્ટવિધબંધક, ષવિધબંધક, એકવિધબંધક કે અબંધક હોય છે. આ પ્રમાણે મનુષ્યનાં વિષયમાં પણ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! પ્રાણાતિપાત વિરત (અનેક) જીવ કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! બધા જીવ સપ્તવિધબંધક પણ હોય છે અને એકવિધ બંધક પણ હોય છે. ૧. અથવા અનેક સપ્તવિધ-બંધક, એકવિધબંધક હોય છે અને એક અષ્ટવિધબંધક હોય છે. ૨. અથવા અનેક સપ્તવિધબંધક, એકવિધબંધક અને અષ્ટવિધબંધક હોય છે. ૩. અથવા અનેક સપ્તવિધબંધક, એકવિધબંધક હોય છે અને એક ષવિધબંધક હોય છે. ૪. અથવા અનેક સપ્તવિધબંધક, એકવિધબંધક અને ષવિધબંધક હોય છે. ૫. અથવા અનેક સપ્તવિધબંધક, એકવિધબંધક હોય છે અને એક અબંધક હોય છે. ૬. અથવા અનેક સપ્તવિધબંધક, એકવિધબંધક અને અબંધક હોય છે. For Private Personal Use Only ૧. અથવા અનેક સપ્તવિધ બંધક અને એકવિધબંધક હોય છે તથા એક અષ્ટવિધબંધક અને ષવિધબંધક હોય છે. www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy