SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫૮ ૩. યHT! મરચવષ્ના સત્ત વિ વંતિકા आउयं भयणाए। ११. मणजोगिआइं पडुच्चप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं मणजोगी बंधइ, वयजोगी बंधइ, कायजोगी बंधइ, अजोगी बंधइ? उ. गोयमा ! हेट्ठिल्ला तिण्णि भयणाए, अजोगी न વિંધા एवं वेयणिज्जवज्जाओ कम्मपगडीओ भाणियबाओ। वेयणिज्जं हेट्ठिल्ला बंधति, अजोगी न बंधइ। १२. सागार-अणगारोवउत्तं पडुच्चप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं सागारोवउत्ते बंधइ, अणागारोवउत्ते बंधइ ? उ. गोयमा ! अट्ठसु वि भयणाए। દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! આયુકર્મને છોડીને બાકી સાતેય કર્મ પ્રકૃતિઓને બાંધે છે. આયકર્મને આ ત્રણેય ભજનાથી બાંધે છે. ૧૧. મનોયોગી આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે! જ્ઞાનાવરણીય કર્મને શું મનોયોગી બાંધે છે, વચનયોગી બાંધે છે, કાયયોગી બાંધે છે કે અયોગી બાંધે છે ? ઉ. ગૌતમ ! આદિનાં ત્રણ ભજનાથી બાંધે છે, અયોગી બાંધતા નથી. આ પ્રમાણે વેદનીયને છોડીને બાકી સાતેય કર્મ પ્રકૃતિઓનાં વિષયમાં કહેવું જોઈએ. વેદનીય કર્મને આદિનાં ત્રણ બાંધે છે, અયોગી બાંધતા નથી. ૧૨. સાકાર- અનાકારોપયુક્તની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું સાકારોપયોગી બાંધે છે કે અનાકારોપયોગી બાંધે છે ? ઉ. ગૌતમ ! તે આઠેય કર્મપ્રકૃતિઓને ભજનાથી r બાંધે છે. ૧૩. આહારક- અનાહારકની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનારવણીય કર્મને શું આહારક જીવ બાંધે છે કે અનાહારક જીવ બાંધે છે ? ઉ. ગૌતમ ! બંને પ્રકારનાં જીવ ભજનાથી બાંધે છે. આ પ્રમાણે વેદનીય અને આયુકર્મને છોડીને બાકી છયે કર્મપ્રકૃતિઓનાં વિષયમાં સમજી લેવું જોઈએ. વેદનીય કર્મને આહારક જીવ બાંધે છે, અનાહારક જીવ ભજનાથી બાંધે છે. આયુકર્મને આહારક જીવ ભજનાથી બાંધે છે, અનાહારક બાંધતા નથી. ૧૪. સૂક્ષ્મ બાદર આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું સૂક્ષ્મ જીવ બાંધે છે, બાદર જીવ બાંધે છે કે નો સૂક્ષ્મ-નો બાદર જીવ બાંધે છે ? ઉ. ગૌતમ ! સૂક્ષ્મ જીવ બાંધે છે, બાદર જીવ ભજનાથી બાંધે છે, પરંતુ નો સૂક્ષ્મ-નો બાદર જીવ બાંધતા નથી १३. आहारय-अणाहारए पडुच्चप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं आहारए बंधइ, મહારવંધ? ૩. નયમ ! તે જ મચT एवं वेयणिज्ज-आउयवज्जाणं छण्हं कम्मपगडीणं भाणियब्वं। वेयणिज्ज आहारए बंधइ, अणाहारए भयणाए। आउयं आहारए भयणाए, अणाहारए न बंधइ। ૨૪. સુહ-વાયરા વહુप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं सुहुमे बंधइ, વાયરે વંધ, નો મુદુ-નો વાયરે વંધ? ૩. સોયમા ! સુહુને વંધરૂ, बायरे भयणाए, नो सुहुमे-नो बायरे न बंधइ। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy