SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૧૭ ૨૧. વાવનું નેરા, જરા ૩વવા ૨૯. ચોવીસ દેડકોમાં નૈરયિકોનાં નૈરયિકોમાં ઉત્પાદ અને अणेरइयाइण य उबट्टण परूवर्ण અનૈરયિકોનાં ઉદવર્તનનું પ્રરુપણ : प. दं.१.णेरइएणंभंते!णेरइएसुउववज्जइ, अणेरइएसु પ્ર. ૮,૧, ભંતે ! નારક નારકોમાં ઉત્પન્ન થાય છે કે उववज्जइ? અનારક નારકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! णेरइए णेरइएसु उववज्जइ, ઉ. ગૌતમ ! નારક નારકોમાં ઉત્પન્ન થાય છે, णो अणेरइए णेरइएसु उववज्जइ । (પરંતુ) અનારક નારકોમાં ઉત્પન્ન થતા નથી. ૮. ર-ર૪. પર્વ -નવ- હેમાળાની ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ઉત્પત્તિનું વર્ણન કરવું જોઈએ. ૫. ૧, રપ જે મંતે ! નરહિંતો ૩૮, પ્ર. ૬.૧. ભંતે ! નારક નારકોથી ઉદ્વર્તન કરે છે કે __अणेरइए नेरइएहिंतो उबट्टइ ? અનારક નારકોથી ઉદ્દવર્તન કરે છે ? उ. गोयमा ! अणेरइए णेरइएहिंतो उन्बट्टइ, ઉ. ગૌતમ ! અનારક નારકોથી ઉદ્વર્તન કરે છે, णो णेरइए णेरइएहिंतो उब्वट्टइ। (પરંતુ) નારક નારકોથી ઉદ્વર્તન કરતા નથી. ઢં. ૨-૨૪. વેિ -નવ-માળિg/ દં.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ઉદ્દવર્તનનું વર્ણન કરવું જોઈએ. णवर-जोइसिय-वेमाणिएस'चयणं' ति अभिलावो વિશેષ:જ્યોતિષ્કો અને વૈમાનિકોમાં (ઉદ્વર્તનનાં સ્થાન પર) અવન” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. - TUMr.૫. ૨૭, ૩. ૩, મુ. ૨૦૧૧-૧૨ ૦ ૦ ३०. चंद-सूरियाणं चवणोववाय परूवणं ૩૦. ચંદ્ર સૂર્યનાં અવન અને ઉપપાતનું પ્રાણ : ૫. તા રહે તે વવગોવવાયા બાદિ ત્તિ વાક્ના ? પ્ર. ચંદ્ર અને સૂર્યનું વન (મરણ) અને ઉપપાત કેવું છે ? કહો. उ. तत्थ खलु इमाओ पणवीसं पडिवत्तीओ पण्णत्ताओ, ઉ. આ સંબંધમાં આ પચ્ચીસ માન્યતાઓ કહી છે, तं जहा-तत्थ एगे एवमाहंसु જેમકે - એક માન્યતાવાળા એમ કહે છે - १. ता अणुसमयमेव चंदिम-सूरिया अण्णे चयंति, ૧, ચંદ્ર અને સૂર્ય પ્રતિસમય અન્ય ચ્યવન કરે છે अण्णे उववज्जति, एगे एवमाहंसु, અને અન્ય ઉત્પન્ન થાય છે. एगे पुण एवमाहंसु એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે – २. ता अणुमुहुत्तमेव चंदिम-सूरिया अण्णे चयंति, ૨. ચંદ્ર અને સૂર્ય પ્રતિમુહૂર્ત અન્ય અવન કરે છે अण्णे उववज्जंति, एगे एवमाहंसु, અને અન્ય ઉત્પન્ન થાય છે. एगे पुण एवमाहंसु એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે – ३. ता अणुराइंदियमेव चंदिम-सूरिया अण्णे चयंति, ૩, ચંદ્ર અને સૂર્ય અહોરાત્રમાં અન્ય ચ્યવન કરે છે अण्णे उववज्जति, एगे एवमाहंसु, અને અન્ય ઉત્પન્ન થાય છે. एगे पुण एवमाहंसु એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ४. ता अणुपक्खमेव चंदिम-सूरिया अण्णे चयंति, ૪. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક પક્ષમાં અન્ય ચ્યવન કરે अण्णे उववज्जंति, एगे एवमाहंसु, છે અને અન્ય ઉત્પન્ન થાય છે. एगे पुण एवमाहंसु એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૨. વિચા. સ. ૪, ૩, ૬, ૩. ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy