SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વેદ અધ્યયન ૧૪૫૭ प. कइविहा णं भंते ! परियारणा पण्णत्ता ? પ્ર. ભંતે ! પરિચારણા (મૈથુન પ્રવૃત્તિ) કેટલા પ્રકારની કહી છે ? ૩. નોય ! પંવિદ પૂUત્તા, તેં નહા - ઉ. ગૌતમ! પરિચારણા પાંચ પ્રકારની કહી છે, જેમકેછે. પરિવાર, ૧. કાય પરિચારણા, ૨. સપરિવાર, ૨. સ્પર્શ પરિચારણા, રૂ. વરિયારVI, ૩. રુપ પરિચારણા, ૪. સપરિવાર, ૪. શબ્દ પરિચારણા, છે. મરિયાર ૫. મનઃ પરિચારણા. . v મંતે ! પૂર્વ વુર્વ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "पंचविहा परियारणा पण्णत्ता, तं जहा પરિચારણા પાંચ પ્રકારની કહી છે, જેમકે૨. વયપરિવાર -ગર્વ-૬. મનપરિયારી ?” ૧. કાય પરિચારણા ચાવત- પ. મન:પરિચારણા ?” उ. गोयमा! भवणवइ-वाणमंतर-जोइस-सोहम्मीसाणेसु- ઉ. ગૌતમ ! ભવનપતિ, વાણવ્યંતર, જયોતિક અને कप्पेसु देवा कायपरियारगा, સૌધર્મ ઈશાન કલ્પના દેવ કાયપરિચારક હોય છે. सणंकुमार-माहिंदेसु कप्पेसु देवा फासपरियारगा, સનકુમાર અને મહેન્દ્રકલ્પનાં દેવ સ્પર્શ પરિચારક હોય છે. बंभलोय-लंतगेसु कप्पेसु देवा रूवपरियारगा, બ્રહ્મલોક અને લાંતકકલ્પનાં દેવ રુપપરિચારક હોય છે. महासुक्क-सहस्सारेसु देवा सद्दपरियारगा, મહાશુક્ર અને સહસ્ત્રારકલ્પનાં દેવ શબ્દ-પરિચારક હોય છે. आणय - पाणय - आरण - अच्चुएसु कप्पेसु देवा આનત, પ્રાણત, આરણ અને અચુત કલ્પોનાં मणपरियारगा, દેવ મન ૫રિચારક હોય છે. गेवेज्जऽअणुत्तरोववाइया देवा अपरियारगा। નવ રૈવેયક અને પાંચ અનુત્તરોપપાતિક દેવ અપરિચારક હોય છે. से तेणढेणं गोयमा ! एवं वुच्चइ ગૌતમ ! એટલા માટે એવું કહેવાય છે કે – "पंचविहा परियारणा पण्णत्ता, तं जहा પરિચારણા પાંચ પ્રકારની કહી છે, જેમકે. “થપરિવાર નાવિ-૬.મનપરિયાર'T ” ૧. કાય પરિચારણા ચાવત-૫. મન:પરિચારણા”. तत्थ णं जेते कायपरियारगा देवा तेसिणं इच्छामणे તેમાંથી કાયપરિચારક (શરીરથી વિષયભોગસેવન समुप्पज्जइ इच्छामो णं अच्छराहिं सद्धि કરનાર) જે દેવ છે, તેના મનમાં (એવી) ઈચ્છા સમુત્પન્ન હોય છે કે અમે આ અપ્સરાઓનાં શરીર कायपरियारणं करेत्तए। સાથે પરિચારણા (મૈથુન સેવન) કરે, तएणं तेहिं देवेहिं एवं मणसीकए समाणे खिप्पामेव તે દેવો દ્વારા આ પ્રમાણે મનથી વિચારવાથી તે ताओ अच्छराओ ओरालाई सिंगाराइं मणुण्णाई અપ્સરાઓ ઉદાર આભૂષણાદિયુક્ત (મૂંગારયુક્ત), मणोहराई मणोरमाइं उत्तरवेउब्वियाई रूवाई મનોજ્ઞ, મનોહર અને મનોરમ ઉત્તર વૈક્રિય विउव्वंति। રુપની વિદુર્વણા કરે છે. विउव्वित्ता तेसिं देवाणं अंतियं पाउब्भवंति। આ પ્રમાણે વિદુર્વણા કરીને તે એ દેવોની પાસે જાય છે. ૨. ટાઈ બ. ૬, ૩. ?, સુ. ૪૦૨ ૨. છાપાં 1. ૨, ૩, ૪, સુ. ૧૨૪/૨-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy