SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १७. देवेसु परियारणा परूवर्ण ૧૭. દેવોમાં મૈથુન પ્રવૃત્તિની પ્રાણા : v. તેવા જ મંત ! ૨. ફ્રિ વીયા સપરિવાર, પ્ર. ભંતે ! ૧. શું દેવ - દેવીઓ સહિત અને પરિચારણાયુક્ત મૈથુન પ્રવૃત્તિવાળા હોય છે ? ૨. નવીયા પરિવાર, ૨. દેવ, દેવીઓવાળા છે અને મૈથુન પ્રવૃત્તિવાળા નથી ? રૂ. વિથા સપરિવાર, ૩. દેવ, દેવીઓવાળા નથી અને મૈથુન પ્રવૃત્તિ વાળા છે ? ૪. વીચા મરિયાના? ૪. દેવ, દેવીઓવાળા પણ નથી અને મૈથુન પ્રવૃત્તિવાળા પણ નથી ? ૩. ગયા! ૧. અત્યાથવા વીચા સપરિવાર, ગૌતમ ! ૧. કેટલાક દેવ દેવીઓવાળા પણ છે અને મૈથુન પ્રવૃત્તિવાળા પણ છે. २. अत्थेगइया देवा अदेवीया सपरियारा, ૨. કેટલાક દેવ દેવીઓવાળા નથી, પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા છે. રૂ. અત્યાફા કેવા વીચા મારિયારા, ૩. કેટલાક દેવ દેવીઓવાળા પણ નથી અને મૈથુન પ્રવૃત્તિવાળા પણ નથી. ૪. જો વેવ નું ટ્રેવા વીણા મરિયારી | ૪. એવા કોઈ દેવ નથી જે દેવીઓવાળા છે, પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थेगइया देवा सदेवीया सपरियारा तं चेव કેટલાક દેવ દેવીઓવાળા પણ છે અને મૈથુન -નવ- નો ચેવ of સેવા સવાયા રિચાર પ્રવૃત્તિવાળા પણ છે. તે જ પ્રમાણે-ચાવત- એવા કોઈ દેવ નથી જે દેવીઓવાળા છે પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા નથી ? ૩. ગયા ! મવાવ૬ - વાઈ|મંતર - નોક્સ - ગૌતમ ! ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક અને सोहम्मीसाणेसु कप्पेसु देवा सदेवीया सपरियारा, સૌધર્મ તથા ઈશાન કલ્પનાં દેવ દેવીઓવાળા પણ છે અને મૈથુન પ્રવૃત્તિવાળા પણ છે. सणंकुमार-माहिंद-बंभलोग-लंतग-महासुक्क સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, सहस्सार - आणय - पाणय - आरण - अच्चुएसु સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત कप्पेसु देवा अदेवीया सपरियारा, કલ્પોમાં દેવ દેવીઓવાળા નથી, પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા છે. गेवेज्जऽणुत्तरोववाइयदेवा अदेवीया अपरियारा, નવ રૈવેયક અને પાંચ અનુત્તરોપપાતિક દેવ દેવીઓવાળા પણ નથી અને મૈથુન પ્રવૃત્તિવાળા પણ નથી. णो चेव णं देवा सदेवीया अपरियारा, એવું ક્યારેય થતું નથી કે કોઈ દેવ દેવીઓવાળા હોય, પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા નહિ હોય. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “अत्थेगइया देवा सदेवीया सपरियारा तं घेव કેટલાક દેવ દેવીઓવાળો પણ છે અને મૈથુન -जाव- णो चेव णं देवा सदेवीया अपरियारा।" પ્રવૃત્તિવાળા પણ છે. તે જ પ્રમાણે વાવત- એવા કોઈ દેવ નથી જે દેવીઓવાળા છે પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા નથી.” ઉં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy