SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧૬ उ. गोयमा ! आयप्पयोगेणं उववज्जंति, नो परप्पयोगेणं उववज्जंति । ૬. दं. २-११. असुरकुमारा णं भंते ! कहं उववज्जंति -ખાવ- પપ્પયોોળ વવપ્નતિ ? ૩. ગોયમા! નાનેરા તહેવ નિરવસેસ -નાવ- નો परप्पयोगेणं उववज्जति । परूवणं भवसिद्धिय नेरइया - जाव- वेमाणिया एवं चेव । ૨. ૨૭-૨૪. વ નાિયિવષ્ના -ખાવ- તેમાળિયા । ૐ ૨૨-૨૬. લિયા દ્યું જેવ । વર-૨૩સમો વિઘ્નહો ! તેને તે વા - વિયા. સ. ૨૬, ૩. ૮, મુ. ૨-‰° ૨૨. મવસિદ્ધિય-ગમવસિદ્ધિય પડવીસતંઽત્તુ કપાયા૬ ૨૧. ભવસિદ્ધિક – અભવસિદ્ધિક ચોવીસ દંડકોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : વિયા. સ. ૨, ૩. ૨, સુ. શ્ अभवसिद्धिय नेरइया - जाव- वेमाणिया एवं चेव । - - णवरं - एगिंदियवज्जं भाणियव्वं । વિયા. સ. ૫, ૩. ??, સુ. ?-૨ मिच्छदिट्ठि नेरइया - जाव- वेमाणिया एवं चेव । વિયા. સ. ર્', ૩. ૧૨, સુ. ? २३. चउवीसदंडएसु एगसमए उब्वट्टमाणाणं संखा - Jain Education International અભવસિદ્ધિક નૈયિકોથી વૈમાનિકો સુધી ઉત્પત્તિ આદિનું વર્ણન પૂર્વવત્ છે. વિયા. સ. ૫, ૩. o, સુ. o ૨૨. સમ્મતિ-િમિ અલિષ્ઠ પડવીસરંડભુ ૩બાવા, ૨૨. સમ્યગ્દષ્ટિ- મિથ્યાર્દષ્ટિ ચોવીસ દંડકોમાં ઉત્પાતાદિનું परूवणं પ્રરુપણ : सम्मदिट्ठि नेरइया -जाव- वेमाणिया एवं चेव । ૧. ૐ ?, ગેરયા નું મંતે ! પાસમાં લેવડ્યા उव्वति ? ૩. ગોયમા ! નદખ્ખાં જો વા, તો વા, તિળિ વા, उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उव्वट्टति । દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! તે પોતાના પ્રયોગથી ઉત્પન્ન થાય છે પર પ્રયોગથી ઉત્પન્ન થતા નથી. પ્ર. દં, ૨-૧૧, ભંતે ! અસુરકુમાર કેવી રીતે ઉત્પન્ન થાય છે -યાવત- શું તે પરપ્રયોગથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે નૈરયિકોની ઉત્પત્તિ આદિનાં વિષયમાં કહ્યુ તે પ્રમાણે આત્મ પ્રયોગથી ઉત્પન્ન થાય છે, પરપ્રયોગથી નહિ. અહીં સુધી કહેવુ જોઈએ. For Private ૬.૧૭-૨૪. આ પ્રમાણે એકેન્દ્રિયોને છોડીને વૈમાનિક સુધી કહેવું જોઈએ. ૬.૧૨-૧૬. એકેન્દ્રિયોનાં વિષયમાં પણ તે પ્રમાણે કહેવું જોઈએ. વિશેષ : વિગ્રહ ગતિ ઉત્કૃષ્ટ ચાર સમયની હોય છે. બાકી પૂર્વવત્ છે. ભવસિદ્ધિક નૈયિકોથી વૈમાનિકો સુધી ઉત્પત્તિ આદિનું વર્ણન પૂર્વવત્ છે. સમ્યગ્દષ્ટિ નૈરિયકોથી વૈમાનિકો સુધી ઉત્પત્તિ આદિનું વર્ણન પૂર્વવત્ છે. વિશેષ : એકેન્દ્રિયોને છોડીને કહેવું જોઈએ. મિથ્યા દૃષ્ટિ નૈરયિકોથી વૈમાનિકો સુધી ઉત્પત્તિ આદિનું વર્ણન પૂર્વવત્ છે. ૨૩. ચોવીસ દંડકોમાં એક સમયમાં ઉદ્દવર્તિત થનારની સંખ્યા : પ્ર. ૬.૧, ભંતે ! નૈયિક એક સમયમાં કેટલા ઉદ્દવર્તિત થાય છે ? ઉ. ગૌતમ ! (તે) જઘન્ય એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉદ્દવર્તિત થાય (મરે) છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy