SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન दं. २-२४. एवं जहा उववाओ भणिओ तहा उव्वट्टणा वि सिद्धवज्जा भाणियव्वा - जावअणुत्तरोववाइया । णवरं - जोइसिय-वेमाणियाणं 'चयणेणं' अभिलावो काव्यो । - ૫૧. ૧. ૬, મુ. ૬૨૭-૬૩૧ २४. चउवीसदंडएसु संतरं-निरंतरं उब्वट्टण परूवणं - ૐ . શેરડ્યા મંતે ! વિં અંતર રવદંતિ, निरंतरं उव्वट्टंति ? ૬. ૩. પોયમા ! સંતરપિ રન્નતિ, નિરંતરપિ હન્નતિ। दं. २-२४. एवं जहा उववाओ भणिओ तहा उव्वट्टणा वि सिद्धवज्जा भाणियव्वा -जाववेमाणिया । णवरं - जोइसिय-वेमाणिएसु “चयणं” ति अभिलावो હાયનો ? - ૫૧. ૧. ૬, સુ. ૬૨૪-૬૨૬ २५. चउवीसदंडएसु उब्बट्टण विरहकाल परूवणं ૬. दं. १. रयणप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं विरहिया उब्वट्टणाए पण्णत्ता ? ૩. ગોયમા ! બહોળું ાં સમય, उक्कोसेणं चउवीसं मुहुत्ता । दं. २-२४. एवं सिद्धवज्जा उब्वट्टणा वि भाणियव्वा -ખાવ- અનુત્તરોવવાય ત્તિ णवरं-जोइसिय-वेमाणिएसु चयणं ति अभिलावो कायव्वो । - ૫૧. ૧. ૬, સુ. ૬૦૭-૬૦૮ . . . તેરફ ાં ભંતે ! નેરહિંતો હવટમાળે૨. િવેમેમાં વેશ કન્નર, ૨. તેમે સર્વાં કન્વટ્ટર, છુ. () વિયા. સ. ૧, ૩. ૨૨, સુ. ૭-o રૂ Jain Education International ૨૪. ૨૫. ૨૦૧૭ ૬.૨-૨૪. આ પ્રમાણે જેમ ઉપપાતનાં વિષયમાં કહ્યુ તે પ્રમાણે સિદ્ધોને છોડીને અનુત્તરો૫પાતિક દેવો સુધી ઉદ્દવર્તનાનાં વિષયમાં કહેવું જોઈએ. વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે (ઉદ્દવર્તનાનાં સ્થાન ૫૨) "ચ્યવન” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. ચોવીસ દંડકોમાં સાન્તર નિરંતર ઉર્તનનું પ્રરુપણ ઃ પ્ર. ૬.૧, ભંતે ! નૈરયિક શું સાન્તર ઉદ્દવર્તન કરે છે કે નિરંતર ઉદ્દવર્તન કરે છે ? ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. નં.૨-૨૪ જે પ્રમાણે ઉ૫પાત વિરહનું વર્ણન કર્યું છે તે પ્રમાણે સિદ્ધોને છોડીને અનુત્તરોષપાતિક દેવો સુધી ઉદ્દવર્તના વિરહનું પણ વર્ણન કરવું જોઈએ. વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે (ઉદ્દવર્તનનાં સ્થાન પર) "અવન” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. ૨૬. ચડવીમટેડનું નવમાળનું કવળસ ૧૩મે પવળ- ૨૬, ઉદ્દવર્તમાનાદિ ચોવીસ દંડકોમાં ઉદ્દવર્તનનાં ચતુર્થંગોનું પ્રરુપણ : પ્ર. દં.૧, ભંતે ! નારકોમાંથી નીકળતો ના૨ક જીવ શું૧. એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને નીકળે છે ? ઉ. ગૌતમ ! તે સાન્તર પણ ઉદ્દવર્તન કરે છે અને નિરંતર પણ ઉદ્દવર્તન કરે છે. ૬.૨-૨૪. જેમ ઉ૫પાતનાં વિષયમાં કહ્યુ તેવી જ રીતે સિદ્ધોને છોડીને વૈમાનિકો સુધી ઉદ્દવર્તનનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : જ્યોતિકો અને વૈમાનિકોનાં માટે (ઉદ્દવર્તનાનાં સ્થાન પર) ચ્યવન” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. ચોવીસ દંડકોમાં ઉદ્દવર્તનનાં વિરહકાળનું પ્રરુપણ : પ્ર. ૬.૧, ભંતે ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક કેટલા કાળ સુધી ઉદ્દવર્તનાથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય એક સમય, ૨. એક ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળે છે ? (T) વિયા. સ. ૧૩, ૩. ૬, મુ. ૪ (g) વિયા. સ. ૧, ૩. ૩૨, સુ. ૪૮, For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy