SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન ૧૩૬૭ ત્રિ-ત્રિ-તત્ર-સત્રિસ્ત્ર-મંત્ર-કુંભ કોદાળી અને હળથી ભૂમિને ખોદવી, પાણીનું बैभण-अणलाणिल-विविहसत्यघटटण परोप्परा મર્દન કરવું, ચલાવવું અને તળાવ આદિમાં રોકવું, भिहणण मारण विराहणाणि य अकामकाई અગ્નિકાય અને વાયુકાયને વિવિધ પ્રકારનાં परप्पओगोदीरणाहि य कज्जप्पओयणे हिं શસ્ત્રોના ઘર્ષણથી પરસ્પરમાં ઘાત થવાની જે य पेस्सपसुनिमित्तं ओसहाहारमाइएहिं उक्खणण ક્રિયા જેમ-તેમની હત્યા કરવી, વિરાધના કરવી, उक्कत्थण-पयण-कुट्टण-पीसण-पिट्टण-भज्जण પ્રયોજન કે પ્રયોજન વગર નોકર, ગાય, ભેંસ આદિ પશુઓના રોગનાં નિવારણને માટે ઔષધ HTT7T-ગામો-સ3-ST-મંગUT-છેચUTतच्छण-विलुंचण-पत्तज्झोडण अग्गिदहणाइयाई, અને આહાર આદિન નિમિત્તે એકેન્દ્રિય જીવોને મનુષ્યો ખાંડે છે, છાલ ઉતારે છે, રાંધે છે, ચૂર્ણ કરે एवं ते भवपरंपरादुक्खसमण बद्धा अडंति છે, દળે છે, કૂટે છે, સકે છે, ગાળે છે, ચોળે છે, संसारबीहणकरे जीवा पाणाइवायनिरया સેડવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છોલે अणंतकालं। છે, ચૂંટે છે, ઝૂડે છે, બાળે છે. આ પ્રમાણે - પટ્ટ. માં. , . રૂ ૩-૪? ભવપરંપરા રૂપ દુઃખોથી યુક્ત હિંસા કરનાર પ્રાણીવધ કરવા તત્પર થઈને ભયનાં કારણભૂત આ સંસારમાં અનંતકાળ સુધી ભ્રમણ કરે છે. ૧૮, શુમાલી તુજ વાળ ૧૮. કુમનુષ્યોનાં દુઃખોનું વર્ણન: जे वि य इह माणुसत्तणं आगया कहिं वि णरगा उव्वठ्ठिया જે કેટલાક પ્રાણીઓ નરકમાંથી નીકળીને થોડા પુજના अधन्ना ते वि य दीसंति पायसो विकय-विगलरूवा ઉદયથી મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરે છે. તેઓ નિંદનીય खुज्जा वडभा य, वामणा य, बहिरा, काणा, कुंटा, पंगुला હોય છે. તેનું રૂપ વિકૃત હોય છે. તેમના શરીરે પીઠ विगला य, मूका य, ममणा य, अंधयगा एगचक्खू विणिहय પર ખૂંધ નીકળી હોય છે, એક પડખે ખોડવાળા હોય संचिल्लया वाहिरोगपीलिय-अप्पाउय- सत्थबज्झबाला છે, ઠીંગણા હોય છે, તેઓ બહેરા હોય છે, આંખે કાણાં कुलक्खणुक्किन्नदेहा दुब्बल-कुसंघयण-कुप्पमाण હોય છે, તેઓ ઠંડા હોય છે, પગે લૂલા હોય છે. મૂંગા कुसंठिया कुरूवा किविणा य हीणा हीणसत्ता णिच्चं હોય છે, તોતડા હોય છે, જન્માંધ હોય છે, ચક્ષુહીન હોય છે, એક આંખવાળા હોય છે, વ્યાધિ અને રોગથી सोक्खपरिवज्जिया असुहदुक्खभागी णरगाओ इहं પીડાયા કરે છે. ટૂંકા આયુષ્યવાળા હોય છે, શસ્ત્રપ્રયોગથી सावसेसकम्मा उव्वट्टिया समाणा। તેમનું મૃત્યુ થાય છે. બુદ્ધિ વિનાના હોય છે, ખરાબ - YOUT. . ૨, . ૪૨ લક્ષણોવાળા હોય છે, બળહીન હોય છે, અસ્થિયોની રચના બરાબર હોતી નથી. શરીર પ્રમાણસરનું હોતું નથી. આકાર દેખાવ પણ બેડોળ હોય છે. સુંદર રૂપથી રહિત હોય છે, દરિદ્ર હોય છે, હીન હોય છે, ભીરુ-ડરપોક સ્વભાવના હોય છે, હંમેશા સુખથી રહિત હોય છે. અશુભ-અનુબંધી દુ:ખોથી યુક્ત દેખાય છે. એવા પાપી જીવ નરકમાંથી નીકળીને બાકી રહેલા અશુભ કર્મ સાથે લઈને આવે છે. १९. पाणवह वण्णणस्स उवसंहारो ૧૯. પ્રાણવધ વર્ણનનું ઉપસંહાર : एवं णरगं तिरिक्खजोणिं कमाणुसत्तं च हिंडमाणा ઉપરોક્ત પ્રકારે નરકમાંથી મનુષ્યલોકમાં આવતા पावंति अणंताई दुक्खाइं पावकारी । તિર્યંચયોનિમાં કુન્જ, વામન આદિ વિકૃત અંગોપાંગવાળી મનુષ્ય યોનિમાં ભ્રમણ કરતા પાપ કરનાર જીવો અનંત દુઃખો ભોગવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy